SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, ૨૭ ^^^^^^^^^^^ પ્રથમ, ^ ^^ ^ ^^ ^^ આ પૃથ્વી ઉપર મારું આયુષ્ય વ્યાધિ અને પીડા વગરનું સાગરોપમ જે. ડતું હોય, મારામાં પ્રવીણુતાની લબ્ધિનું સ્થાન રૂપ એવું સર્વ પદાર્થોના વિષયના જ્ઞાનવાળું પાંડિત્ય હોય, અને ચાલાકી વાળી કટિ પ્રમાણ જીહાઓ હેય, તે પણ શ્રી તીર્થકરની પૂજાનું ફળ વર્ણન કરવાને હું સમર્થ થઈ શકે નહીં. ૧૬ શ્રી જિન ભગવાનની પૂજાના સર્વોત્તમ नौरेषा भववारिधौ शिवपदभासादनिःश्रेणिका, मार्गः स्वर्गपुरस्य दुर्गतिपुरद्वारप्रवेशार्गला। कर्मग्रन्थिशिलोच्चयस्य दलने दम्भोलिधारासमा, कल्याणैकनिकेतनं निगदिता पूजा जिनानां परा ॥ १७ ॥ શ્રી જિનેશ્વરોની પૂજા આ સંસાર સાગરમાં નિકા રૂપ છે, મોક્ષપદ રૂપ મહેલ ઉપર ચડવાની નિસરણી છે, સ્વર્ગરૂપ નગરને માર્ગ છે, દુર્ગતિ રૂપ નગરના દરવાજની ભૂગળ છે, કર્મગ્રંથિ રૂપ પર્વતને તેડવામાં વજાની ધારાસમાન છે અને કલ્યાણનું એક સ્થાન રૂપ છે. એમ શાસ્ત્રકારોએ કહેલું છે. ૧૭ પૂજાથી મનુષ્યને થતા લાભ नेत्रानन्दकरी भवोदधितरी श्रेयस्तरोमञ्जरी, श्रीमद्धर्ममहानरेन्द्रनगरी व्यापल्लताधूमरी। हर्षोत्कर्षशुभप्रवाहलहरी भावद्विषां जित्वरी, • પૂના શ્રીવિનપુવર્ણ વિહિતી એયરી દિના | ૨૮ | સર્વોત્તમ એવા શ્રી જિનેશ્વરની પૂજા નેને આનન્દ કરનારી, સંસાર સાગર માંથી તારનારી, કલ્યાણ રૂ૫ વૃક્ષની મંજરી જેવી, શ્રી ધર્મ રૂપ મહાન રાજાની રાજ્યધાનીરૂપ, વિપત્તિરૂપ લતાઓમાં ધૂમસરૂપ, હર્ષના ઉત્કર્ષ તથા શુભના પ્રવા. હ ની ઊમિંરૂપ, અંતરના કામ ક્રોધાદિશત્રુને જિતનારી અને પ્રાણીઓનું શ્રેય કરનારી કહેલી છે. ૧૮ અર્ચાનું ફળ. पापं लुम्पति दुर्गतिं दलयति व्यापादयत्यापदं, पुण्यं सचिनुते श्रियं वितनुते पुष्णाति नीरोगताम् । सौभाग्यं विदधाति पल्लवयति प्रीतिं प्रसूते यशः, स्वर्ग यच्छति निवृतिं च रचयत्यहितां निर्मिता ॥ १९ ॥
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy