SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પરચમ કેઈ એક ગર્દભ (ગધેડે) ગર્વથી માર્ગ રૂંધીને ભયરહિત ઉભે હતું, તે. ને એક મુસાફરે જઈ, બે હાથ જોડી,( વિનય પૂર્વક) નમ્રતા માન સાથે કીધું કે – હે આર્ય ! મારે માટે ( મારે જવા માટે ) ૨સે છેડી દ્યો. મારા ગયા પછી આપ મરજી માફક બિરાજશે. એમ કહ્યા છતાં ગર્દભભાઈ એ તે સાંભળ્યું નહીં, પછી મુસાફરે (પુષ્પાંજલિ) શિક્ષા કરી કે તરતજ (મહેરબાન સાહેબે) રસ્તે છોડ. (આ ઉપરથી એ સિદ્ધ થયું કે, મૂર્ખ શિક્ષાનેજ પાત્ર છે. ૫ દુષ્ટને શિક્ષા એજ શાંતિનું સ્થાન છે. એ મિઆ ભાઈકા ખેત હે, બેડી (વિધવા) બમનીકા નહિ.” જ બાદશાહી વખતમાં અમદાવાદથી બે મુસલમાન વારો નેકરીનો હુકમ થવાથી પરગામ જવા નીકળ્યા મિયાંને ઘેર તે હાંલેહાંલ્લાં કુસ્તી કરતાં હતાં, પિતાનું પિષણ બહુ મુશ્કેલીથી થતું, તે ઘડાને પેટપુર ખાવાની આશા શી? બિચારા ઘેડાના પેટમાં હાથ હાથના ખાડા પડ્યા હતા. ખેતરમાં લીલે-હરીઆળી જેવે ને ઘડાચડ ઢંકાય જાય એ ઊંચે મેલ જોઈને મિઓએ તે ઘોડા માં છૂટા મૂકી દીધા, પણ ખેતરના માલિકને ખબર પડવાથી જોરથી હાટે કર્યો કે ફકૃમિ. આંએ તરત ઘોડા બહાર કાઢી લઈ, જાણે કંઈજ બન્યું નથી. તેમ ડોલતા ડોલતા આગળ ચાલ્યા, ડેક ગયા એટલે એક સ્વાર બે, “યે ખેતરમેં કોઈ આદમી તીખા જાવા નહિ હૈ, ઈસ્મ ઘેડા છેડ દેગે?” તેને સેબીએ હા કહી તેથી ખેતરને મેલ ચરવા ઘોડાને છૂટા મૂકી દીધા. એ ખેતર કેઈ બિચારી વિધવા બ્રહળીના હતું, તે વખતે તે ત્યાં હતી, તેના ખેતરમાં ઘેડા પેઠેલા જોઈ સ્વાર પાસે જઈ પગે લાગી, ઘણાજ કાલાવાલા કર્યા, પણ દૈત્યને દયા શાની આવે? મિયાંભાઈએ ગણુકયું નહીં, પણ ઉલટી બે ચાર ગાળો દઈ મારવાની ધમકી આપી. બિચારી અબળા જાત શું કરે? લાચાર થઈ નુકશાન થયું તે જોયા કર્યું, મિયાંભાઈએ તે ઘેડ ચરાવતાં ચરાવતાં આગળ ચાલવા માંડયું. બ્રાહ્મણીનું ખેતર પૂરું થયું અને છેડે બીજું ખેતર આવ્યું, તે એ પણ બ્રાહ્મણનું જ હશે, એમ ધારી તેમાં પણ ચરાવવા જારી રાખ્યા, મિયાં ફુસકુઓને ખબર નહિ કે એ કોઈ જાગીદારનો વજીફે છે, નહિં તે શેઢા પર ચડત પણ નહીં. જાગીરદારના માણસોએ પિતાના વજફામાં ઘેડા સવાર સહિત પેઠેલા , એકદમ ડી કાંઈ પૂછપરછ કીધા વગર બને સ્વારેને ઘેથી હેઠે નાખી મારવા માંડયા એટલે એક મિયાં બે કે, “ તુમ કાયકુ હમ લકકું મારતા હય તુમેરાકુછ બિગાડ નહિ કીયા? એ ખેતરતે બેડી બમની કા હૈ ઈમે તુમેરા કયાં લીયા ? * કેતકમાળા.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy