SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ જનનિજા-અધિકાર. ૩૩૫ ખળ પુરૂષ તથા કતરે બંને ભજનના યાર હોય છે. જે તેને લાડ લડાવવામાં આવે, તે પડખે આવીને ઉભું રહે છે, ને ના પાડ્યા છતાં પાછો જતે નથી. ૯ સનિપાતવર અને દુર્જનની એકતા. कचिदुष्णः क्वचिच्छीतः, कचित्साधारणो मतः । नेकरूपः खलजनः, सनिपात इव ज्वरः ॥ १० ॥ કોઈ વખતે ગરમ, કઈ વખતે ડે, અને કઈ વખતે સાધારણ (કાંઈક ઠંડો અને કાંઈક ઊને) એવા સન્નિપાત નામના તાવની માફક નીચ પુરૂષ એક રૂપવાળો હેતું નથી એટલે ક્ષણમાં રૂણ અને ક્ષણમાં તુષ્ટ દેખાય છે. ૧૦ ૪ દુર્જન અને ઝેરની સગાઈ. दुर्जनः कालकूटं च ज्ञातमेतौ सहोदरौ । अग्रजन्मानुजन्मा च न विद्यः कतरोऽनयोः ॥११॥ દુર્જન પુરૂષ અને કાલકૂટનું ઝેર આ બંને જણાં એક ઉદરમાંથી જન્મ્યાં હેય તેમ જાણુવામાં અાવે છે. પરંતુ આ બન્નેમાં મોટું પ્રથમ જન્મેલું) કેશુ? અને ન્હાનું (પછી જન્મેલું કેણ? તે અમે જાણતા નથી. ૧૧ | દુર્જનમાં ઝેરનું સ્થાન, वृश्चिकानां भुजङ्गानां, दुर्जनानां च वेधसा । विभज्य नियतं न्यस्तं, विषं पुच्छे मुखे हृदि ॥ १२ । વીંછીઓના પૂછડામાં, સર્પોના મુખમાં, દુર્જનના હદયમાં એમ (કર્મરૂપી) બ્રહ્માએ વિમાગ કરીને ઝેર નાંખ્યું છે. ૧૨ ખળપુરૂષના ઝેરની અદ્ભુત અસર. अहो खलभुजङ्गस्य कोऽप्यपूर्वो वधक्रमः । अन्यस्य दशतिश्नोत्रं प्राणैरन्यो विमुच्यते ॥ १३ ॥ અરે ! નીચ પુરૂષરૂપી સપને મારવાને કમ કઈ પણ અપૂર્વ (પૂર્વે ન થયેલે) છે કે એકને કાને કરડે છે અને બીજે મનુષ્ય પ્રાણુ મુક્ત થઈ જાય છે એટલે સર્પ તે જેને કરડે તેજ મરે અને ખળપુરૂષ તે એકના કાનમાં જઈને એવી વાત કરે છે તેવી બીજે મનુષ્ય કે જેના સંબંધની ખલ પુરૂષે વાત કરી હોય તે મરણ શરણ થાય છે. ૧૩ થી ૧૫ સૂક્તિમુકતાવળી.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy