SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ૫ ચમ ઉદર અને નીચપુરૂષનું સરખાપણું. आखुभ्यः किं खलेातं, खलेभ्यश्च किमाखुभिः । येषां परगृहोत्खातादन्यत्कर्म न विद्यते ॥ १४ ॥ ઉદરે પાસેથી શું ખલપુરૂષે શીખ્યા હશે? કે ખલપુરૂ પાસેથી શું ઉંદર શીખ્યા હશે? કેમકે ઉન્ડર તથા ખલપુરૂષોને બીજાનું ઘર દવા સિવાય બીજે ધધ નથી. એટલે ઉદર જેમ બીજાનાં ઘરને પિતાના દાંતથી ખેઢી નાખે છે, અને ખલપુરૂષો બીજાના ઘરમાં ક્લેશ વગેરે ઉત્પન્ન કરી તેનાં ઘર ભંગવે છે અર્થાત્ બીજાઓને દુઃખ ઉત્પન્ન થાય તેમ કુકાર્ય કર્યા જ કરે છે. ૧૪ દુજેન મનુષ્યથી કેટલું દૂર રહેવું ? शकटं पञ्च हस्तेन, दशहस्तेन वाजिनम् । हस्तिनं शतहस्तेन, देशत्यागेन दुर्जनम् ।। १५ ॥ સુજ્ઞ પુરૂષે ગાડાથી પાંચ હાથ, ઘેડાથી દશ હાથ, હાથીથી સો હાથ હર ૨ હેવું; પણ દુર્જન મનુષ્યથી તે દેશ છોડવાને પ્રસંગ આવે છે તે દેશ છેડીને પણ અવશ્ય દૂર રહેવું. ૧૫ સજ્જન ક્ષમારૂપી ઔષધ શામાટે પીએ છે? સાર્યા. (૧૬ થી ૧૮): दुर्जनवदनविनिर्गतवचनभुजङ्गेन सज्जनो दष्टः । तद्विषघातनहेतोविद्वान् क्षान्यौपचं पिवति ॥ १६ ॥ દુર્જન પુરૂષના મુખમાંથી નિકળેલ વચનરૂપી સર્ષથી કરડાયેલ વિદ્વાન પુરૂષ તે ઝેરને નાશ કરવાના કારણથી ક્ષમા રૂપી ઔષધનું પાન કરે છે, ૧૬ - દુર્જનની કાકતાલીમ કાર્યસિદ્ધિ. साधयति यत्ययोजनमज्ञस्तस्य काकतालीयम् । दैवात्कथमप्यक्षरमुकिरति घुणोऽपि काष्टेषु ॥ १७ ॥ અજ્ઞાની મનુષ્ય વખતે કેઈ કાર્યને સિદ્ધ કરે છે. તે તેનું કાર્ય કરાતાલીય ન્યાય પ્રમાણે જાણવું એટલે કાગડાનું બેસવું અને તાડનું પડવું દેવયોગે સાથે થાય એમ સિદ્ધ થયેલું જાણવું. કારણ કે ઘુરુ (ઘ) નામને કીડો પણ કાષ્ઠ (લાકડા) માં દેવગથી કઈ રીતે અક્ષરને પણ કેતરે છે એટલે તે ઉપરથી ઘણને સાક્ષર ન માનવે તેમ દુર્જનને સુજન માનવે નહિ. ૧૭
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy