SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ગુણપ્રશ્ન સા-અધિકાર. ગુણગ્રાહી, દેાષને જોતા નથી. केतकीकुसुमं भृङ्गः खण्ड्यमानोऽपि सेवते । ફોશ: નામ સ્ક્વન્તિ, મુળાવતચેતસઃ ॥ ૪ ॥ કાંટાથી ખંડિત થયેલા ભ્રમર પણ ગુણગ્રાહી હેાવાથી કેવડાના પુષ્પનુ` સેવન કરે છે; કારણકે ગુડ્ડાવડે હરણ થઇ ગયેલ છે. અંતઃકરણ જેવું એવા મનુષ્યને દેષા શુ કરે ? ( અર્થાત્ ગુણુગ્રાહી પુરૂષા દેષને જોતા જ નથી. ) ૪ ગુણા મેળવવા માટે પુરૂષના પ્રયત્ન જણાવે છે. अहो गुणानां प्रात्यर्थ, यतन्ते बहुधा नराः । मुक्ता यदर्थं भग्नास्या इतरेषां च का कथा || ५॥ આશ્ચર્યની વાત છે કે ગુણાને માટે ઘણા પ્રકારે પુરૂષા પ્રયત્ન કરે છે જેને માટે ( ગુણ-દોરા માટે ) મેાતિ પણ છીદ્રવાળાં થઇ જાય છે તેમજ મેાક્ષ પામનારા પુરૂષા નાશ પામે છે ( અર્થાત્ ઉદારિક શરીરનેા નાશ કરવા પડે છે ) તે ખીજાની તાં શું વાત કરવી ? પ મનુષ્ય ગુણથી પૂજાય છે, પણ રૂપથી પૂજાતા નથી. गुणेन स्पृहणीयः स्यान्न रूपेण युतो जनः । सौगन्ध्यवय नादेयं, पुष्पं कान्तमपि स्वयम् ।। ६ ।। દરેક મનુષ્ય ગુણુ વડે ગ્રાહ્ય ( સ્પૃહા કરવા ચેાગ્ય ) છે. કાંઇ રૂપ વડે માણસ ગ્રહણ કરવા યાગ્ય થતા નથી. કારણકે પુષ્પ ઘણું સુંદર અને મનેાતુર હાય પરંતુ સુગંધ રહિત હૈાય તે તે ગ્રહણ કરવા ચેગ્ય નથી. ૬ ગુણી તથા નિર્ગુણી મનુષ્યમાં માટુ અન્તર છે. गुणिनां निगुर्णानां च दृश्यते महदन्तरम् । હાર: જગતઃ સ્ત્રીળાં, નૂપુરાનિ ચ ાઢ્યોઃ || ૭ || ૧૬૩ ગુણી અને નિર્ગુણી મનુષ્યમાં ઘણાજ ફેરફાર છે. ( એટલે પાતપેાતાની ચેગ્યતા પ્રમાણે માન મળે છે) ત્યાં દૃષ્ટાંત આપે છે કે-મેાતીનેા હાર :( ગુણુ-સુતરને લીધે ) કંઠમાં વ્હેરાય છે, ને ઝાંઝરના ઉપયાગ પગમાં જ થાય છે. છ દુનીયામાં ગુણાનુરાગી પણ થાડા છે. आसतां गुणिनस्तावद्भूषिताशेष भूतलाः । येषां गुणानुरागोऽस्ति, साम्प्रतं तेऽपि दुर्लभाः ॥ ८ ॥ ૭ થી ૧૧ સુકિત મુકતાવળો.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy