SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ સુદેવ ( તીર્થંકર )–અધિકાર. જન્મોત્સવ દીક્ષાત્સવ ભૂમિ પણ ચાર અ'ગુળ ઉલસાયમાન થાય છે, દ્વિશા પશુ આન'≠ પામી હાય તેમ પ્રસન્ન-નિર્મળ થાય છે. વનરાજી નવપāવ પુષ્પળે પૂર્ણ અને નૃત્ય કરતી જણાય છે વાયુ સુગ ંધી શીતળ અને મધુર મંદ મંદ વાય છે, પક્ષી પણ જયકારી ધ્વનિ કરતા કલ્લેાલ કરે છે. સર્વ પ્રજાને પ્રમેાદ થાય છે, ઘેર ઘેર વસંત ક્રીડાક્રિક મહેસ્રવ પ્રવર્તે છે, છપ્પન દિશા કુમારીએનાં અને ચાસš ઇંદ્રાનાં આસના કપાયમાન થાય છે, તેઓ અવધિજ્ઞાન વડે પ્રભુના જન્મ થયા જાણી પરમાનથી પૂર્ણ થઈ શીઘ્રપણે પાત પેાતાની સર્વ ઋદ્ધિ અને પરિવાર સહિત આવે છે. પ્રથમ દિશા કુમારીએ આવીને ભૂમિ શેાધા, સુગ'ધી જળ ને પુષ્પની વૃષ્ટિ કરી પ્રસાત કાર્ય કરી જાય છે, પછી ઇંદ્ર આવીને પ્રભુને મેરૂ શિખરે લઈ જઈ મહા વિસ્તારથી વિવિધ પ્રકારના મહેાત્સવ વડે જન્માભિષેક મહિમા કરી પ્રભુને માતા પાસે મુકી સ્વસ્વસ્થાને જાય છે, પ્રભુ પણ રાજ ઋદ્ધિ ભેગવી વર્ષીદાન દઈ દીક્ષા લેવા તત્પર ચાય છે, તે વખતે પણ પાછા ઇંદ્રાદિક આવી અભિષેક અને દીક્ષા મહેાત્સવ કરે છે, પ્રભુ દીક્ષા અંગીકાર કરીને તપ સંયમ વડે જ્ઞાનાવરણાદ્ઘિ ચાર ધાતિ કર્માંના ક્ષય કરી કેવળ વીતરાગ સજ્ઞ થાય છે, તે વખતે ઈંદ્રાર્દિકે આવી સમવસરત્રુ રચે છે, પ્રભુ રત્ન સિહાસને ખીરાજી ત્રિભુવનની પદામાં યથાર્થ વસ્તુ ધર્મમય દેશના આપે છે, તે દેશના એક ચેાજન પૃથ્વીમાં સર્વ જીવાને સ્વ સ્વ ભાષાપણે ૫રિણમે છે, અનેક જીવાએ પૂછેલા જુદા જુદા પ્રશ્નાના ઉત્તર પ્રભુજી તેમના મનનુ* સમાધાન થાય તેવે એક વચને આપે છે, પછી ધમ દેશના દેતા સતા મહિમ`ડળમાં વિચરે છે, અષ્ટ મહા પ્રાતિહા અને ચેાત્રીશ અતિશય વડે અલંકૃત થાય છે. માર્ગમાં વૃક્ષેા નમે છે. પક્ષોએ પ્રદક્ષિણા દે છે. કાંટા અધમુખ થઇ જાય છે, છએ ઋતુ સવ કાળે સુખ આપે તેવી વતે છે. ઈત્યાદિ અનંત મહિમાવાળા તીર્થંકરા થાય છે. કેવળીને આ કહેલ પ્રભાવ હાતા નથો. તે જ્ઞાન દશનવંતા હોય છે. આ પ્રમાણે અરિહંત ધ્રુવ પરમાથે પરમ ઉપકારી હાવાથી મુખ્યતાએ “ દેવ ” કહેવાય છે. તેમનો જે કોઇ અજ્ઞાની જીવ અશાતના અનાદર અવજ્ઞાર્દિક કરે છે તે અનંત કાળ પર્યં ત ુતિમાં રઝળે છે. અને તેમની ભકિત કરનારા જીવા સર્વ પ્રકારની સુખ સ`પદા પામેછે. જ્ઞાન દન ઉપજાવી જ્ઞાનાત્સ સામાન્ય નિર્વાણમહિમા કેવળ આખરે સર્વ કર્મ ક્ષય કરી મુકિત પ્રાપ્ત કરે છે તે વખતે પણ ઇંદ્રાદ્વિ દેવતાઆ મહિમા કરે છે એવી રીતે તીથ કરેાના પાંચે કલ્યાણુક મડિયાવાળાં હાવાથી જગતમાં તેમની અધિકતા સ્વાસાવિક હોય તેમાં કાંઇ આશ્ચય નથી.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy