SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. દ્વિતીય વિષયા કાયર પુરૂષને વશ કરી શકે છે, સત્પુરૂષને વશ કરી શકતા નથી. પ્રાયો. विषयगणः कापुरुषं, करोति वशवर्त्तिनं न सत्पुरुषं । बध्नाति मशकमेव हि, लतातन्तुर्न मातङ्गम् ॥ २२ ॥ ઇંદ્વિચાના વિષયેાના સમૂહ નઠારા પુરૂષ એટલે વિષયવાનને વશ કરે છે પણ જે સત્પુરૂષ છે, તેને વશ કરી શકતા નથી, કરાળીયાના તતુ મશલાને બાંધી લે છે પણ હાથીને ખાંધી શકતા નથી, ૨૨ જગમાં જે વડા (મેટા) કહેવાય છે, તે દુઃખ પામતા પણ પેાતાની વડાઇ છેાડતા નથી. ઈંદ્રવિજ્ય છેદ. મારી કુટી ચકચૂર કરી, ભભરાવીએ ભૂકી મરી મરચાની; મિશ્રિત ખારતણું જળ છાંટી, પીડા કરી વેલણથી વણવાની; અંતર કેદ કરી ઉચકી, તળીયે વળી તે વિષે તપતાની; તાપણું પડ જણાય પ્રફુલિત, વિશ્વ વિષે જુએ રીત વડાની. ૨૩ આ પ્રમાણે કહી સાધુ સરળતા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. . સુવા-સાધાર. અહાન પુરૂષાનું સટ્ઠા નિર્વિકારી સ્વરૂપ છે, એ વાત પૂર્વીના અધિકારમાં દર્શાવી, હવે યુવક્તા–સારા વક્તા પુરૂષા કવા હેાય છે ? તે વિષેના આ અધિકાર દર્શાવવામાં આવે છે. કારણ કે, જે સદા નિર્વિકારી રહેનારા હાય, તેવા પુરૂષો એ ધ્રુવક્તા હાય તા સુવણુ અને સુગંધને યાગ ગણુાય છે. ઉત્તમ સુવક્તાની વાણીમાં દિવ્ય, આકર્ષક ગુણ રહેલે છે, તે વાણી વિદ્યુના ચમકારાની જેમ શ્વેતામાના બાશ્તિક હૃદય ઉપર સારી અસર કરી શકે છે. સુનક્તાની વાણીનું બળ વિશ્વમાં સર્વોત્તમ ગણાય છે અને તેના દિવ્ય પ્રભાવથી ધર્મ, નીતિ અને વ્યવહારની ભાવનાચ્યા પ્રવર્તે છે, સુવક્તા એ વિશ્વની માનસ શક્તિના મહાન પ્રેરક અને પ્રવક ગણાય છે. આ દલપત કાવ્ય ભાગ ૨ જો.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy