SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ સવક્તા-અધિકાર જેઓ જગતને ઉદ્ધાર કરવાની ઇચ્છા રાખનારા છે, તેવા સુ વક્તાઓ દુર્લભ છે. મનુષ્ય. (૧ થી ૭) નવા ઘનાથ વાવાઝા, ગુમાર શુચિતાર दुर्लभा ह्यन्तरार्दास्ते, जगदभ्युज्जिहीर्षवः ॥१॥ વૃથા ઉઠી વાચાળ થનારા પુરૂષ અને મેઘ સુલભ છે, પણ જેઓ જગતને ઉદ્ધાર કરવાની ઈચ્છાવાળા છે, અને અંતરમાં આ રહેનારા છે, તેવા દુર્લભ છે. એટલે જેમ ગાજતા મેઘ વરસતા નથી તેમ કેવળ વાચાળ પુરૂષે કાંઈ કામના નથી. ૧ જે વાણી સ્વજન, પરજન, વિદ્વાન, મૂર્ખ અને શત્રુના મનને આ કર્યું તેજ વાણી સભામાં બોલવા યોગ્ય છે. तास्तु वाचः सभायोग्या याश्चित्ताकर्षणक्षमाः। स्वेषां परेषां विदुषां, द्विषामविदुषामपि ॥२॥ જે વાણુ મિત્ર અને સામાન્ય મનુષ્ય, વિદ્વાને,શત્રુઓ, અને મૂર્ખના ચિત્તને આકર્ષણ કરવામાં શક્તિવાળી થાય છે તે વાણી સભાને ગ્ય જાણવી. ૨૯ સુવતાની બુદ્ધિ, કર્મ અને મન બીજાના કરતાં વિલક્ષણ હેણ છે. અને તે સદા એક વચની હોય છે. तीक्ष्णा नारुन्तुदा बुद्धिः, कर्म शान्तं प्रतापवत् । नोपतापि मनः सोष्म, वागेका वाग्मिनः सतः ॥३॥ સપુરૂષની બુદ્ધિ તીક્ષણ છતાં મર્મસ્થળને પીડા કરનારી નથી. તેનું કર્યું શાંત છતાં પ્રતાપી છે, તેનું મન ગરમ છતાં પરિતાપવાળું નથી અને તે વક્તા છતાં તે એક વચની હોય છે. ૩ ઉચ્ચ આશયવાળે સુવતા કેવું વચન બોલે છે ? તે કહે છે. प्रासादरम्यमोजस्वि, गरीयो लाघवान्वितम् ।। साकासमनुपस्कारं, विष्वग्गति निराकुलम् ॥४॥ न्यायनिर्णीतसारत्वानिरपेक्षमिवागमे । अप्रकम्पतयान्येषामान्नाय वचनोपमम् ॥ ५॥ ૨ થી ૭ સુભાષિત રત્ન ભાંડાગાર.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy