SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ર વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. अलङ्कत्वाज्जनैरन्यैः, क्षुभितोदन्वदूर्जितम् । ઔવાયોટ્યસમ્પો, શાન્ત વિત્તવૃòવિ ॥ ૬ ॥ इदमीदृग्गुणोपेतं, लब्धावसरसाधनम् । व्याकुर्यात्कः प्रियं वाक्यं, यो वक्ता नेदृगाशयः ॥७॥ જે વચન તીવ્ર છતાં પ્રાસાદ ગુણથી રમણીય છે, પ્રાઢ છતાં લઘુતાવ છુ છે, જે આકાંક્ષાવાળું છતાં ઉપસ્કાર વગરનુ' છે, જે ચેાતરફ લાગુ પડતું છતાં આ કુળતાથી રહિત છે. ૪ જે વચનના સાર ન્યાયથી નિર્ણીત કરેલા હાય છે, તેને આગમની અપેક્ષા રહેતી નથી, અને જે વચન કાઈથી પરાભૂત થાય તેવુ' ન હેાવાથી ખીજાએને આસ્નાય-આગમના ચન જેવુ' થઈ પડે છે, ૫ દ્વિતીય જે વચન અન્ય જતેને અલ‘ઘ્ય હાવાથી ખળભળેલા સમુદ્રના જેવુ* ઉગ્ર છે અને જે વચન અ સંપત્તિના ઔદાર્ય ( મહત્તા) ને લઇને મુનિના ચિત્તના જેવું શાંત છે, ફ્ આવા ગુણવાળુ` અને અવસરે સાધનરૂપ થનારૂ પ્રિય વચન એવા આશયવાળા વક્તા ન હાય તા ખીને કાણુ ખેલી શકે ? ૭ જે સુવકતાની વાણી પ્રસંશા પાત્ર ગણાય છે, તે તેના આશ્રયના પ્રભાવ છે. उपजाति ( ૮ થી ૧૦) तथा च यत्किञ्चिदहं ब्रुवेऽहं सोऽयं प्रभावहः सकळः प्रभूणाम् । दुरो नृत्यति नागमौलौ, नान्योनरेन्द्रादिह हेतुरस्ति ॥ ८ ॥ હું જે કાંઇ કહુ છુ, તે સત્ર પ્રભાવ પ્રભુના છે. જે દેડકા સ`ના મુગટ ઉપર નૃત્ય કરી શકે, તેનુ કારણુ નરેંદ્ર (ગારૂડી૧) શિવાય ખીજુ` નથી, ૮ આગમના બહુ શ્રુત સદ્દકતાએલાકનું કલ્યાણ કરીશકે છે. द्रव्यादिसाफल्यमतुल्य चेतोनैर्मल्यवात्सल्यगुणान् दधानाः । भव्या भवन्त्यागमवाचनायां, त्रिधा प्रवृत्ताः शुभराजिभाजः ॥ ८ ॥ ૧ ગાડી લેાકેા ને વશ કરી તેના માથા ઉપર દેડકાને નચાવવાની રમત કરે છે. ૭ ૮ થી ૧૦ સૂકિતમુકતાવલી.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy