SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ સાથે ખાસ સંકળના ધરાવતું હોય એવું ધોરણ નથી. છતાં આ+ લેકમાં પરીષહ સહન કરવાને મુખ્ય ઉપદેશ છે. હે મુનિ ! જે દ્વારા નવાં કર્મો આવતાં અટકે એને શાસ્ત્રકાર સંવર કહે છે. વિભાવ દમામાં મનોવૃત્તિ ઘણું કરીને વિનાશને (અ) માગે જ ગમન કરે છે, કારણ કે તેના પર આધિપત્ય રાગદ્વેષ વિગેરેનું હોય છે. આ જીવને પ્રતિકુળ વિષય મળે છતાં પણ ચલાવી લેતાં શીખવવું, અને રાગાદિ શત્રુઓને દર અટકાવ એ સંવરનું કામ છે અને તે ખાસ કરીને પરીષહને જીતવાથી જ બની શકે તેમ છે. એ પરીષહ જેન શાસ્ત્ર કાર બાવીશ ગણાવે છે જેમાંના કેટલાક અનુકૂળ પણ હોય છે. એનું વિશેષ સ્વરૂપ અત્ર સ્થળ સંકેચથી લખી શકાતું નથી. એ પરીષહ સહન કરવાથી નવીન કર્મોની રાશિ અટકી પડે છે અને પૂર્વોપાર્જિત પ્રબળ કર્મો ક્ષય પામે છે એ બહુજ મેટે લાભ થાય છે. હે મુનિ ! તારા જીવનમાં આ પરીષહસહન તે બહુજ અગત્યને ભાગ બજાવે એમ હોવું જોઈએ અને યાદ રાખજે કે જે અત્ર તે ખુશીથી સહન કરવામાં પાછો પડીશ તે કુંભીપાક અથવા ગર્ભવાસનાં દુઃખે તે ખમવાં જ પડશે, ફેર એટલે કે અત્ર સ્વવથી અને છેડે વખત પરીષહે સહન કરવા પડશે જ્યારે ભવાંતરમાં એથી વિપરીત થશે. ૭ & महातपोध्यानपरीपहादि, न सत्त्वसाध्यं यदि धर्तुमीशः। તાવના લિં સમિતીય રિતે શિવત્રિ મનપાધ્યાઃ ૮. ઉગ્રતપસ્યા, ધ્યાન, પરીષહ વિગેરે સત્વથી સાધી શકાય તેવા છે તે સાધવાને તું શકિતવાન ન હોય તે પણ ભાવના, સમિતિ અને ગુપ્તિ જે મનથી જ સાધી શકાય તેમ છે તેને હે મેક્ષાથીં ! તું કેમ ધારણ કરતા નથી ? વિવેચન-+છ માસાદિક તપસ્યા અને મહા પ્રાણાયામાદિક ધ્યાન તેમજ મેટા ઉપસર્ગ પરીષહ સહન કરવાનું કદાચ પંચમ કાળના પ્રભાવે હાલ શારીરિક બળ ન હોય તે પણ તેઓ માટે રસ્તા બંધ નથી. તેઓ પણું ધારે તે લાભ પ્રાપ્ત કરી શકે તેમ છે. મનપર અંકુશ હોય તે તેને અનુસરે ઇંદ્રિય દમન, આત્મસંયમ, ગરૂંધન વિગેરે શારીરિક કષ્ટ વગરનાં મહા વિકટ કાર્યો પણ બની શકે છે. તેથી જ ઉપર કહ્યું છે કે તારાથી માસખમણ વિગેરે તપસ્યા, મહા પ્રાણવાયુદમન (મહા પ્રાણાયામ) વિગેરે ધ્યાન અથવા છૂળ બાવીશ પરીષહ સહન વિગેરે ન બને તે પણ તારે ધર્મ બુદ્ધિને અંગે ઉત્પન્ન થતી સંસારની અનિત્યતા ભાવવી, તારૂં એકવાણું વિચારવું, શરીરને અશુચિને પિંડ સમજી તેના પરની મમતા ઘટાડવી વિગેરે સુપ્રસિદ્ધ બાર ભાવના ભાવવી એ તારું ખાસ કર્તવ્ય છે, તેમજ વર્ણવેલી મૈત્રી, પ્રમેહ, કાર્ય અને માધ્યય * જુઓ આગળ લેક ૧૨
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy