SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ - ૪૯૦ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. ૧૪ અતિ લાભ લેવા માટે મુનિરાજો અને મહાત્મા પુરૂષ તે ચાતુર્માંસ-અષાઢ શુદ્ધિ ૧પથી આત્મધ્યાન ધરવા એક સ્થળે મચ્યા રહે છે. પરંતુ ગૃહસ્થા કે જેઓની ઉપર પેતાના બાહુબલે કમાઇ પેાતાના કુટુંબનું પોષણ કરવાનુ` તથા દેશનું કલ્યાણ કરવાનું જોખમ રહેલું છે. તેએ ચેામાસાના ચારે માસ કાયમ રીતે આત્મધ્યાન ધરી શકે નહીં માટે તેવાએ સારૂ ચામાસાની લગભગ અરધી મેાસમ જતાં એટલે શ્રાવણુ ભાદ્રપદ માસની સંધિમાં-તદ્દન સમશીતછ્યુ મેાસમના દિવસે નક્કી કરેલા છે. આ દિવસેા એવા છે કે વખતે ગૃહસ્થાને ઘણુ કામ હેતુ નથી. એટલે કે લગભગ નવરી મેાસમ જેવુ' હાય છે. આ માસમના મેલપાણી સારાં જોઇ લેાકેાનાં ચિત્ત વ્યવહારષ્ટિએ પણ સ્થિર ડાય છે, ઉદ્યાસમય હોય છે. પુ` વરસાદ પાણીથી ચચેલ સતાષને પરિણામે તે બે પૈસા ખર્ચવામાં પણ્ છુટ લઇ શકે છે. એ ઉપ શંતુ આ સમયે વતાવર૩ પણુ સ્વચ્છ હૈાય છે, હવા નિરેગી હોય છે. આવાં કારશેને લીધે તે વખતે બાહ્યાભ્યતર મનની સ્થિરતા સ્વાભાવિક હાય છે, અને તેમાં આવુ* સત્સ`ગાઢિ નિમિત્ત દ્વારા આત્મધ્યાન કરવામાં આવે તે પછી મન:શાંતિની અપૂર્વતા માલૂમ પડે અને આત્મસ્થિરતા સંપ્રાપ્ત થાય એમાં નવાઇ નથી, એવે હેતુ લક્ષમાં રાખીને જ શ્રાવણ-ભાદ્રપદ માસની સધિમાં પર્યુષણું પર્વ ઉજવવા માટે પ્રાચીનકાળથી નિણૅય કરાયેલા છે. જીએ ચેગ સાધક પુરૂષ અતિ ઉષ્ણુ તેમ-અતિ શીતકાલમાં જોઇએ તેવા યોગ સાધી શકતા નથી, પણ સમશીષ્ણુમાં જ સાધી શકે છે. આત્મસ્થિરતા-પષણુ-એ પણ ચેગજ છે, તે આત્મસ્થિરતા કે જે યાગનુ ફૂલ કે પરિણામ છે તે તેા સમશીતેષ્ણુમાં સાધ્ય કરવુ જોઈએ. તેમાં નવાઇ નથી. માટે જ દેશકાળ ધ્યાનમાં રાખીને પણુ માટે શ્રાવણુ–સાદ્રપદ મા સની સધિ પસ કરેલી છે. સાધુ અને પયુષણ કલ્પ. શ્રી કલ્પસૂત્ર તથા સ્થાનાંગક્રિને વિષે સાધુના મુખ્ય દશ કલ્પ એટલે આચાર કહ્યા છે, તે પૈકી દશમું પર્યુષણ કલ્પ કહેલું છે, જુમે શ્રી સ્થાનાંગ સૂત્રમાં “ વખોસથળા છે ” પર્યુષણુ કલ્પ (ઠાણેા દશમા) કહેલ છે, તેમાં પર્યુષણુના અથ સ્થિરતા બતાવ્યે છે. એક સ્થળે સ્થિર થવું તે પર્યુષણ કલ્પ. સાધુ લેકાએ ચતુર્માસમાં એક સ્થળે સ્થિર રહી આત્મસ્થિરતા સાધવી તે સાધુને પર્યુષણુકલ્પ છે. આત્મસાધક સાધુ મુનિરાજે ચાતુર્માંસ રૂપ પર્યુષણુમાં પૂર્ણ રીતે આત્મસાધન દ્વારા આત્મસ્થિરતાના પ્રયાસ કરે છે તે એટલે સુધી કે એ સ્થળ છેાડીને ખીજે ગામ તેઓ ખાસ ઉપસ સિવાય જતાજ નથી. તેની ઈચ્છા અન્યત્રામ જવાની ચાય તા તેમને માટે અધિકાર પરત્વે શાકારાએ ના પાડેલી છે. આઠ દિવસમાં સાધુ મુનિરાજે પણ શ્રાવકને પૂર્ણ મદદરૂપ થઇ પડે છે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy