________________
પરિચ્છેદ
ગુરૂસ્વરૂપ-અધિકાર.
૧૦૭
જેએ સુખ અને દુઃખ સ્વજન અને પુજન, વિયેાગ અને ચેગ, પ્રિય અને અપ્રિય, મૃત અને જીવિત વગેરેમાં સમાન હૃદયવાળા છે. તેના તપસ્વી ગુરૂ મારા સ'સારને ઇંદનારા થાઓ. ૧૯
જિનવચનેને જમાન આપનારા મુમુક્ષુ ગુરૂએ જ પાપને હરનારા થાય છે.
जिनोदिते वचसि तातिन्वते, तपांसि ये कलिलकलङ्कमुक्तये । विवेचकाः स्वपरमवश्यतत्त्वतो, हरन्तु ते मम दुरितं मुमुक्षवः ॥ २० ॥
જેએ દુર્ભેદ્ય આ ( દુષ્ટ ) કલંકમાંથી મુક્ત થવાને શ્રી જિનેશ્વરે કહેલાં વચનમાં તત્પર થઈને તપસ્યા આચરે છે અને જેએ અવશ્ય તત્ત્વથી સ્વ વસ્તુ તથા પર વસ્તુનુ· વિવેચન કરનારા છે, તેવા મુમુક્ષુ ગુરૂ મારા પાપને હુરી, ૨૦ જે પિતા તુલ્ય હિતકારી મુનિએ ચતુર્વિધ સધની રક્ષા કરનારા છે, તેઆજ ગુરૂપદના અધિકારી છે. अवन्ति ये जनकसमा मुनीश्वराश्चतुर्विधं गणमनवद्यवृत्तयः । स्वदेह बद्दलितमदाष्टकारयो, भवन्तु ते मम गुरवो भवान्तकाः ॥ २१ ॥ જેમણે આઠ પ્રકારના મદરૂપી શત્રુએને સંદ્ગાર કર્યાં છે, અને જેમની મને વૃત્તિ નિર્દોષ છે, એવા જે મુતિએ પિતા સમાન થઇ પોતાના દેહની જેમ ચતુર્વિધ સ’ધનુ` રક્ષણ કરે છે, તે મુનિએ મારા ગુરૂ થઇ સ`સારને નાશ કરનારા થાઓ. ૨૧ જેએ જિનપ્રરૂપિત ધર્મ બતાવી પ્રાણિઓને આ સંસાર સાગરમાંથી તારે છે, તેવા જ ગુરૂએ પેાતાના આશ્રિતાને માણે લઇ જાય છે.
वदन्ति ये जिनपतिभाषितं वृषं, वृषेश्वराः सकलशरीरिणां हितम् । भवाब्धितस्तरणमनर्थनाशनं, नयन्ति ते शिवपदमाश्रितं जनम् ॥ २२ ॥
ધર્મના નિય‘તારૂપ એવા જેએ સર્વાં પ્રાણીઓને હતકારી, સંસારરૂપ સમુદ્રથી તારનારા અને અનના નાશ કરનારા એવા શ્રી જિનેશ્વરે પ્રરૂપેલા ધર્મને કહે છે, તેવા ગુરૂએ પેાતાના આશ્રત જનન મેાક્ષપદમાં લહી જાય છે. ૨૨ ચતુર્વિધ સંધના વિનય કરનારા સાધુએ દુરિતવનને ખાળી નાંખે છે.
सनूभृतां नियमतपोव्रतानि ये, दयान्विता ददति समस्त लब्धये । चतुर्विधे विनयपरा गणे सदा, दहन्ति ते दुरितवनानि साधवः ॥ २३ ॥