________________
પરિઝ,
*
**
***
******
*
*
સુસાધુ-(મિ) અધિકાર કરીને સામાન્ય અદ્ધિમાન દેવ, મનુષ્ય તેઓ પણ સુખી નથી; કારણ કે તેમનાં હાય ગ્યાકુલિત છે. આમ છે ત્યારે બીજા પ્રાણીનું તે શું કહેવું? દેવ અને મનએમાં વપર ધર્મ વિઝાપ્તિ કરીને જે તૃપ્ત છે, સકલ અભિલાષ જેના નિવૃત્ત થયા છે, અને વળી જે નિરંજન છે-ઈષ્ટ, અનિષ્ટ, સંકલ્પ પ્રતિબંધ રૂપ અંજનથી રહિત છે એવા એક મુનિ જ સુખી છે-પરસાનંદ વિલાસી છે.