________________
વ્યાખ્યાન સાહિત્ય સ’ગ્રહ.
દ્વિતીય જીવાથી જેનુ સ્વરૂપ કળી શકાય નહીં એવી, વળી ગેરસ એટલે ગીત, નૃત્ય, સ્તુતિ રૂપ વાણી રસ તેની બહાર એટલે શબ્દોમાં કહી શકાય નહીં તેવી, અથવા ગારસ એટલે દૂધાહથી નિવૃત્ત થયુ છે સ્વરૂપ જેનુ' એવી; પરબ્રહ્મ એટલે સવ પ્રધાન, સકલ વિકાર રહિત, અનત વિજ્ઞાન ઘન શુદ્ધ ચૈતન્ય, તેને વિષે અપૂર્વ તૃપ્તિ ઇચ્છા નિવૃત્તિ–તેને વિવેકહીન પુરૂષ જાણતા નથી એ માટુ' આશ્ચર્ય છે. તે તૃપ્તિની પ્રાપ્તિને માટે પ્રયાસ કરવાનું તે દૂર રહ્યું પરંતુ તેને જાણુતા પશુ નથી,
પુદ્ગળથી અતૃપ્ત જીવને ઝેરી એડકાર આવે છે અને જ્ઞાનથી તૃપ્ત એવા જીવને ધ્યાનામૃતના આડકાર આવે છે. विषयोर्मिविषोद्वारः, *, સ્થાનૃતસ્ય પુત્રજૈઃ । ज्ञानतृप्तस्य तु ध्यानसुधोद्वारपरंपरा ||७||
શબ્દા—પુદ્ગલથી અતૃપ્ત જીવને વિષયની ઉરૂિપ વિષ ઉદ્ગાર થાય છે. અને જ્ઞાનથી તુમ જીવને ધ્યાન રૂપી અમૃતની ઉદ્ગાર પર'પરા થાય છે.
વિવેચન—પુદ્ગલની ભોગ તૃષ્ણાએ આતુર જીવની વિષે દ્વાર જેવી દુર્ગતિ થાય છે; અને જ્ઞાનના સ્વાદથી તૃપ્ત જીવની ધ્યાન રૂપી અમૃતના ઉદ્દગાર જેવી સદ્ગતિ થાય છે તે કહે છે.
પુદ્ગલ એટલે શબ્દ, રૂપ, ગંધ, રસ અને ૫ત્વે કરીને પરિશુત, પરમાણુના 'ધ તેથી જે તૃપ્ત થયા નથી, તેના ભાગમાં જે તૃષ્ણાતુર છે તેને શબ્દાદ્ધિ વિષય ભાગ તેની ઉર્મિઓ મનેારથ તરગ-તે રૂપી ઝેરનુ` વમન-દુઃખ લમય દુર્ગતિ થાય છે, પર’તુ યથાર્થ સ્વરૂપના બાધથી જેના અભિલાષ પૂર્ણ થયા છે તેને, ષ અને શુકલ ધ્યાન રૂપ અમૃત, તેના ઉદ્ભાર-સુખમય સતિ આદિ ફળની પ્રાપ્તિ રૂપ ઉર્ધ્વમન—તેની શ્રેણી–સુખ ઉપર સુખ સંતતિ થાય છે,
એક જ્ઞાન તુમ ભિક્ષુક ઇંદ્રાદિકના કરતાં પણ સુખી છે.
सुखिनो विषयातृप्ता नेन्द्रोपेन्द्रादयोऽप्यहो ।
भिक्षुरेकः सुखी लोके, ज्ञानतृप्तो निरञ्जनः ॥ ८ ॥
શબ્દા—વિષયને વિષે તૃપ્ત ઇંદ્ર અને ઉપેન્દ્રાદિ પણ સુખી નથી, પરંતુ લાકામાં જ્ઞાનતૃસ, અજન રહિત એક ભિક્ષુક સુખી છે.
વિવેચન—શબ્દાદિ વિષયમાં જે તૃષાતુર છે, જેની ભાગાભિલાષા નિવૃત્ત થઇ નથી એવા સુરપતિ, ઉપેદ્ર એટલે ચક્રવર્તી, વાસુદેવાદિ રાજા, અને અહિ પડે