________________
ઉપોદ્ઘાત.
:0;
સાહિત્યના માટે આપણા દેશ-આપણી આર્ય પ્રજા અને ખાસ કરીને જૈન પ્રજા એટલાં તે મગરૂર છે, કે નૈતિક ભાવનાની પરીપાટીએ અત્યાર સુધીમાં કાઈ પણ દેશ કે ધનુ' સાહિત્ય તેની હરીફાઇ કરી શકેલ નથી. મતલખ કે વર્તમાન સમયમાં પ્રવતા શાસન નાયક શ્રી ચમ તિર્થંકર વીર પરમાત્માથી લઈને અત્યાર સુધીમાં સેકડે. આચાય -પડિત-સાક્ષરા અને સમદ્ સંશોધકેાએ મળીને જૈન પ્રજા માટે સાહિત્યને જે વારસા મુકયા છે તે અગમ્ય અને અલૈાકિક સ`કલનાથી ગુથાએલ હેાવા સાથે એટલે તા વિશાળ છે કે આ અમૂલ્ય સમૃદ્ધિના વિસ્તારનુ નામ માત્રથી પણ સપૂર્ગુ દિગ્દર્શન કરાવી શકાયું નથી.
આર્ય સમાજ માટે, હેા કે સામાન્ય દેશની પ્રવૃત્તિમાં નૈતિક ભાવનાને પા ષવાને પણ વિક્રમ—ભેજ આદિ રાજવંશીએએ સાહિત્યનુ મહુ વિશાળ ભાવના થી પાષણ કર્યુ હતુ. અને આવા રાજ્યાશ્રિત શાંત જમાનામાં સામાન્યપયાગી ઉચ્ચ કેાટીનું સાહિત્ય અહુ સારી રીતે ખેડાઇ શકયું હતું.
આ પ્રમાણે ઉપલક ષ્ટિથી જોઈશું તે પણ સહેજ ભાસ થશે કે આપણી દૃષ્ટિ સન્મુખ વાતે સાહિત્યના ભડાળ એટલે તા વિશાળ છે કે આ સર્વ દેશીય અમૃત ઝરણાનું પાન કરી લેવાની લાલસા આયુષ્યના ક્ષેત્ર પ્રમાણમાં દુ:સાધ્ય છે.
બીજી તરફથી વિચાર કરતાં વમાન સમયમાં આજીવિકાના ફાંફાંમાં અગર તે લક્ષ્મીના વિશેષ મેાહુમાં ગરીબ અને શ્રીમત સૈ! એક સરખા ભાવથી એકાકાર થઇ જતાં ન્ય હારિક પ્રવૃત્તિનું સામ્રાજ્ય એટલુ' તેા જામી ગયુ છે કે આવા અમુલ્ય ખજાનાના લાભ લેવા અગર તેમ નહિં તે તપાસવા અને જાળવવા જેટલા પણ અવકાશના અભાવ મોટા ભાગ ખતાવતા જોવાય છે.
આ પ્રમાણે છતે સાધને સંકડામણુ ભેળવાતા પ્રસંગમાં કિંમતી સાહિત્યનુ દેહિન કરી આવા સશેાધનના સગ્રહવડે જનસમાજને સતાષવા અને અલ્પાવકાશે પણ વિશેષ લાભ મેળવી શકાય તેા હેતુથી જૈન કે જૈનેતર કોઈ પણ સમાજના નૈતિક તવેાના વિશાળ સંગ્રહુ મહારાજ શ્રી વિનયવિજયજી એકત્ર કરે છે તેવુ' જા વામાં આવતાં તે બહેાળા સગ્રહ પૈકી એક સુત્ર ટીકા સહુ બે વર્ષ પૂર્વે મારા તરફથી પ્રગટ થએલ · જૈન દર્શન ” નામના ગ્રંથમાં બહાર મૂકવામાં આવ્યુ હતુ