________________
૧૬
ગુરૂને પુછ્યુ, પણ કશુ` સ`તેાષકારક સમાધાન ન થતાં તે ગ્રંથ વાંચવા મના થઈ અને તેથી ઉત્પન્ન થયેલા પ્રશ્ના શંકા રૂપે દૃઢ થવા પામ્યા.
શકછુ હૃદય થવા સાથે દૃષ્ટિ ભ્રમમાં આવવા પછી તેનુ નિરાકરણ ન થાય ત્યાં સુધી તેને લગતા સામાન્ય પ્રસંગ પણ ખારીક તર્ક કરવાને કારણ આપે છે તેમ તે ૫છીના વિહારમાં તપસ્વીના પગલાં કેઇ સ્થળે લેવાયાં તે ોઇ પગલાં પ્રત્યેની પુય ભાવનાના દેખાવે પ્રભુ પ્રતિમા માટે તેમના મનને વધારે દ્રઢ બનાવવા કારણુ આપ્યુ. અને વળી વધારે ઉંડાણુમાં આવતાં તેઓશ્રીના ફાટા લેવાયાનું જાણી વીજીસ્વામીને સ્થાપનાની જરૂરીયાત માટે જેવિચાર થયા હતા તે છેક મજબુત થયા અને તેથી પેાતાની શ’કાના વિશેષ સમાધાન માટે કોઇ વિદ્વાનના પ્રસંગ શેાધવા લાગ્યા
શિહેારમાં પેપટનામના એક જન્મમુ’ગા માણુસ મહાજ શ્રી ( હાલ ઉપાધ્યાયશ્રી છે તે ) વીરવિજયજી મહારાજના પૂણ્યમળે તેમના દર્શનથી ખેલતે થયે. તેવા ખમર તેમણે સાંભળ્યા હતા, તેથી જ્યારે તેએ પેાતાના ગુરૂ માણેકચંદ્રજીřામી સા થે અમરેલીમાં સ. ૧૯૫૬નુ ચામાસુ` રહ્યા ત્યારે તેમની ઈચ્છા ઉપરોક્ત વિચારા માટે તેએાશ્રી પાસેથી શંકાનું સમાધાન કરવવાની થઇ આવી અને તેજ અરસામાં મહારાજશ્રી વીરવિજયજી કે જેએ પાલીતાણે ચેમાસુ` હતા ત્યાં પત્ર લખી પેાતાની શંકા માટે પ્રશ્ન પુછવા ઇચ્છા જણાવી અને તેના ઉત્તર મળી જવાથી પૂછ્યું કે
આપ શ્રી જે વસ્તુને હાથમાં અગર કેડમાં રાખે છે અને તેને (મુહપતિ ) કહેા છે. તે ફેરવી તેને હાથપત્તિ અથવા કેડપત્તિ હેા તે શું ખાટુ ?
આના જવાબમાં ઉપાધ્યાયજી મહારાજે લખ્યું કે “ મહાનુભવ વ્યાખ્યાનાદ્રિ ખેલતી વખતે મુખ આચ્છાદન કરવાની વસ્તુ છે માટે શસ્રકારે મુહપત્તિ કહી છે; અને જો તમારા કહ્યા મુજબ મેઢે બાંધવાથોજ મુહુપત્તિ કહેવાતી હાય તા તમે આ હાર કરવા બેસે ત્યારે તેનુ નામ શુ કહેશે ? કારણ કે તે વખતે મુહુપત્તિ મેઢ માંધેલી હાતી નથી.
!
જે વસ્તુ જ હરે છે તેને તમેા રજોહરણુ કહેા છે. તે પછી વિહાર કરી ત્યારે પગે બાંધીને ફ્રો તા રોહરણ કહેવાશે નહીંતર કાખઠુરણ કહેવાશે, કારણ કે તે વખતે કાખમાં રાખે છે. આવીજ રીતે પગરખાનુ તથા અંગરખા વિગેરે ઘણાં દ્રષ્ટાં તે આપી તે પ્રશ્નાત્તરનુ' ઘણું સારી રીતે સમાધાન કર્યું.
એવી રીતે જુદા જુદા એકવીશ પ્રશ્નના જવામ મળવાથી વીરજીસ્વામીના ઉપાધ્યાયજી મહારાજ પરના ગુરૂભાવ દિનપ્રતિદિન વધતા ગયા.
વિચારવમળ વચે વીરજીસ્વામીએ પેાતાના ગુરૂ માણેકચ ́દજી સ્વામી સાથે અમરેલીથી વાંકેાનેર તરફ વિહાર કર્યાં, તેટલામાં પ્રેમચંદ નામના એક શખ્સ દીક્ષા લેવા અરજ કરી અને તેએ વીરજી સ્વામીજીના શિષ્ય થયા. આ રીતે શિષ્ય સ ખ્યા શરૂ થવાથી વીરજીસ્વામીને ઉલટુ' સંકટ આવી પડયુ. કેમકે પાતે જે મામાં શંકાયુકત હતા, તેમાં જાણી બુઝીને એક નવા માણુસને ઝેડવા તે તેમના મનને ઢીક લાગ્યું નહિ, અને તેથી પોતાની શકાએ તેમને જણાવી દીધી કે જેથી તેણે