SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ પરિઓ - સુશા-અધિકાર. . આ પ્રમાણે ટુંકમાં શ્રાવક કર્તવ્ય અને ગુરૂભાવનાનો ભેદ બતાવી આ સુશ્રાવક અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. सुशास्त्र-अधिकार. શાસ્ત્ર (પરમાત્માના વચન) ઉપર પ્રેમ તથા તેમાંની એકેક આજ્ઞા અને વચન ઉપર સંપૂર્ણ શ્રધા એ પણ શ્રાવકનું કર્તવ્ય છે, પરંતુ તેવી ભાવના શ્રાવક તેમજ સાધુવર્ગમાં એક સરખી ઉત્કૃષ્ટ લાગણીવાળી હોવી જોઈએ તેથી આ અધિ. કારને જુદે પાડી શાસ્ત્રના લષ્ણુ અને તેમાં સદ્દભાવની આવશ્યક્તા સમજાવવા આ સુશાસ્ત્ર અધિકારનો આરંભ કરવામાં આવે છે. શાસ્રાધ્યયન. चर्मचक्षुर्भूतः सर्वे देवाश्चावधिचक्षुषः । સવેતથgs: સિદ્ધાઃ સાધવા શraga | {.. * શબ્દાર્થ–સવ પ્રાણુ ચર્મચક્ષુએ દેખનાર છે, દેવે અવધિ ચક્ષુવાળા દે, સિદ્ધ કેવળદર્શન ચક્ષુવાળા છે, અને સાધુએ શાસ્ત્રચક્ષુવાળા છે. ૧ વિવેચન–ચર્મ એટલે ત્વચા, તે ત્વચામય નેત્રવાળા સ ચતુર્ગતિગામી ચર્મચક્ષુવાળા છે. દેવ-ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક-રૂપી વિષયને આત્માથી સાક્ષાત્ જાણવા તે અવધિ રૂપી નેત્ર જેને છે એવા દેવ પણ છે. સિદ્ધકૃતકૃત્ય–ઉપર નીચે, અને બાજુએ ચારે તરફ કેવલજ્ઞાન દર્શનરૂપ નેત્રયુકત છે. સાધુ એટલે મુક્તિ માર્ગને જે સાધે છે તે મુનિએ, હે પાદેય અને ઉત્સર્ગ, અપવાદ, વિભાગે કરીને સ્યાદવાદ નીતિથી મોક્ષને ઉપાય બતાવે છે તેમાટે શરૂપી ચક્ષુ તેમને છે. માટે સાધુઓએ સર્વ સાધન શાસ્ત્ર દષ્ટિએ સાધવું એમ સિદ્ધ થાય છે. ૧ જ જ્ઞાનીયાનાં શાસ્ત્રચક્ષુ. पुरस्थितानिवोधिस्तिर्यग्लोकविवर्तिनः । सर्वान् भावानपेक्षन्ते ज्ञानिनः शास्त्रचक्षुषा ॥२॥ ૧થી ૧૮નાનાર
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy