________________
દિ
સાધુ અધિકાર.
कष्टं नष्टदिशां नृणां यददृशां जात्यन्धवैदेशिकः, कान्तारे प्रदिशत्यभीप्सितपुराध्वानं किलोत्कन्धरः । एतत्कष्टतरन्तु सोऽपि सुदृशः सन्मार्गगांस्तद्विदस्तद्वाक्यान्यनुवर्त्तिनो हसति यत्सावज्ञमज्ञानिव ॥ ४७৷৷
હા કષ્ટ છે કે દિશા ભૂલી ગયેલાં આંધળાં માણુસાને જન્માન્ય વિદેશી પુરૂષ અરણ્યમાં 'ચી કડધરા (ડોક) ૨ાખીને જે નક્કી ઇચ્છિત શહેરના રસ્તે બતાવે છે એટલુંજ નહિં પરંતુ આનાથી પણ બીજું એક મહા કષ્ટ છે કે તે જન્માન્ય પુરૂષ સુન્દર દૃષ્ટિવાળા, સારા માર્ગમાં ચાલનારા, અને તે માના સત્યત્વને જાણુનારા પુરૂષાને તથા તેવા મહાત્માઓના વાક્યેાને અનુસરનારાઓને અવજ્ઞા પૂર્વક અજ્ઞાનીઓની માફ્ક હસે છે. ૪૭
મેક્ષપદમાં પ્રવેશ કરવા શિવાય અધા વ્યાપાર વ્યથ છે.
कि वेदैः स्मृतिभिः पुराणपठनैः शास्त्रैर्महा विस्तरैः, स्वर्गग्रामकुटीनिवासफलदैः कर्मक्रियाविभ्रमैः । मुक्त्वैकं भवदुःखभाररचना विध्वंसकालानलं, स्वात्मानंदपदप्रवेशकळनं शेषैर्वणिग्वृत्तिभिः ॥ ४८ ॥
સ'સારની દુઃખ રૂપ રચન (કલ્પનાએ ) ના નાશ કરવામાં પ્રલય કાળના અગ્નિતુલ્ય એક સ્વકીય (પેાતાના) આત્માના આનન્દમય પદ્યમાં પ્રવેશ કરવા ( મેાક્ષ પ્રાપ્તિ ) ના જે વિચાર તેને છેડીને અર્થાત્ આ વિચારને એક તરફ મૂકી દઈ ખીજા' વ્યાપરીએની ( આ લેાકની ) કમાણી જેવાં (વધારેમાં વધારે) સ્વર્ગ, ગામકુટી ( ઝુપડી ) ના નિવાસના ફળને આપનારા અને ક ક્રિયાઓના ભ્રમવાળાં વેદ, સ્મૃતિએ, અને પુરાણેાના પાઠાથી તથા મહા વિસ્તારવાળા ધર્મ શાસ્ત્રથી શું? અર્થાત્ કાંઇ ફળ નહિં એટલે મેાક્ષ તેજ પરમ પુરૂષા છે. ૪૮
મેાક્ષ માર્ગની પ્રવૃત્તિ વિરૂદ્ધ સ્વકીય પશ્ચાત્તાપ. न्यस्ता मुक्तिपथस्य वाहकतया श्रीवीर ये प्राक्तया, लुण्टा कास्त्वदृतेऽभवन् बहुतरास्त्वच्छासने ते कलौ । विभ्राणा यतिनाम तत्तनुधियां मुष्णन्ति पुण्यश्रियः,
फूत्कुर्मः किमराजके ह्यपि तवारक्ष्या न किं दस्यवः ॥ ४९ ॥
હે શ્રીમા ન વીરસ્વામી! આપે મેક્ષ માન વાહુક પણાથી (ચલાવનાર પૂ. ણાથી ) જેઓને પૂર્વકાળથી ભૂસીમાં રાખ્યા છે; તેવા ઘણુા કુસાધુએ આપના જૈન