SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ શિષ્ય હતોપદેશ, શિષ્યશપદેશ-અધિકાર. ૧૨૭ હે મિત્ર! સત્પરૂથી અપમાન પામવું સારું પરંતુ નીચના સંસર્ગ રૂપ ગુણો વડે સુશોભિત થવું એ સારૂં નથી; જેમકે સુંદર ઘોડાની લાત ખાવી સારી પરંતુ ગધેડ ઉપર સ્વારી કરવી એ યંગ્ય નથી. ૬ આલેકમાં સ્વાદિષ્ટ અને હિતકારી ઔષધની જેમ વિદ્વાન મિત્ર મળવો દુર્લભ છે. मनीषिणः सन्ति न ते हितैषिणो, हितैषिणः सन्ति न ते मनीषिणः । मुहृच्च विद्वानपि दुर्लभो नृणां, यथौषधं स्वादु हिलं च दुर्लभम् ॥ ७ ॥ જે પુરૂષ બુદ્ધિમાન હોય છે, તે (આપણે) હિત ઇચ્છનાર હોતા નથી. અને જેઓ આપણું હિત ઈચ્છનાર છે. તેઓ (ઘણું કરીને) બુદ્ધિવાળા નથી. જેમ રવાદિષ્ટ તથા પથ્ય (હિતકારક) ઓષધ મળવું દુર્લભ છે, તેમ મનુષ્યોને વિદ્વાન તથા હિતચિંતક મિત્ર મળ દુર્લભ છે. ૭ જેમ કેસર કડવું છતાં રમણીય લાગે છે, તેમ વિદ્વાન માણસનો રોષ પણ રમણીય લાગે છે. વસન્તતિ૮. विश्वाभिरामगुणगौरवगुम्फितानां, रोषोऽपि निर्मलधियां रमणीय एव । लोकप्रियैः परिमलैः परिपूरितस्य, काश्मीरजस्य कटुतापि नितान्तरम्या ॥८॥ જગતને આનંદ આપનાર એવા ગુણોના ગૌરવથી સંયુક્ત એવા સ્વચ્છ બુદ્ધિવાળા મનુષ્યને કદાચ કેપ ઉત્પન્ન થાય તે સારે માનવે; કારણ કે મનુષ્યને પ્રીય એવી સુગંધથી પરિપૂર્ણ કેસરની કડવાશ, હમેશાં મનહર ભાસે છે. ' (અર્થાત જેમ કેશરની સુગંધથી તેમની કડવાશની કેઈ નિંદા કરતું નથી તેમ સપુરૂષને ક્રોધ હિતકર હોવાથી તેમની પણ કેઈ નિંદા કરતું નથી.) ૮ આ પ્રમાણે કહી આ શિષ્યહિતોપદેશ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. शिष्य शौर्योपदेश-अधिकार. મહાત પુરૂ ગુરૂએ જ્ઞાન ગોષ્ટિથી આત્મહિત કરે છે એટલું જ નહીં પણ બી: મનુષ્યને સ્તન કરવાને અનેક શુભ સંસ્કારવડે શિષ્ય પરંપરાને પિષી જગતમા તેને બાળ વિસ્તાર કરે છે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy