SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ * * દિતીય ૧૨૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, સરળ પુરૂએ પણ કોઈ કાર્યને માટે વક્રતા કરવી જોઈએ. નેત્ર ખૂણાની વક્તા કર્યા વિના શું વસ્તુની સરળતા જાણે શકે છે? ૨ જેની પાસે વૈદ્ય, મંત્રી અને ગુરૂ ખુશામતીયા હોય તે રાજા સવ રીતે પાયમાલ થઈ જાય છે. वैधो गुरुश्च मन्त्री च, यस्य राज्ञः प्रियंवदाः । ___ शरीरधर्मकोशेभ्यः, क्षिप्रं स परिहीयते ॥ ३ ॥ જે રાજાની આગળ વૈદ્ય, ગુરૂ અને મંત્રી પ્રિયવાદી હોય તે રાજા શરીર, ધર્મ અને ખજાનામાં સત્વર હીન થઈ જાય છે ૩ વડીલોનાં વચનો કહેર હેય તે પણ સજ્જન શ્રેતાના મનને ખીલાવે છે, विकाशयन्ति भव्यस्य, मनोमुकुलमंशवः । रवेरिवारविन्दस्य, कठोराश्च गुरूक्तयः ॥४॥ જેમ સૂર્યનાં કિરણે કમળની કળીને ખીલાવે છે, તેમ ગુરૂ (વડિલ જન)નાં કઠોર વચનો ભવ્ય પુરૂષની મનરૂપી કળીને ખીલવે છે. ૪ - વડિલેના કઠોર વચનોના તિરસ્કારથી ઉલટી મહત્તા પ્રાપ્ત થાય છે. उपजाति. गीभिर्गुरूणां परुषाक्षराभि स्तिरस्कृता यान्ति नरा महत्त्वं । अलब्धशाणोत्कषणा नृपाणां, न जातु मौलौ मणयो वसन्ति ॥५॥ માતા, પિતા, ગુરૂ કે વડિલેની કઠોર વાણી વડે તિરસ્કાર થયેલા પુરૂષે પરિણામે મોટી પદવી પામે છે. જ્યાં સુધી વડિલેની કઠોર વાણીથી અપમાન ન પામ્યા હોય ત્યાં સુધી મેટી પદવી પામતા નથી. જેમ શાણુ પર નહિ ઘસાયેલા મણિ હેય, તે રાજાઓના મુકુટના સ્થાનને ક્યારે પણ પામતા નથી. (અર્થાત્ શાણથી ચળકેલા મણુઓ રાજાના મુકુટમાં મેલવામાં આવે છે.) ૫+ નીચ માણસના સંસર્ગના લાભના કરતાં સારા માણસ તરફથી અપમાન સારૂં છે. વિરાસ્થવૃત્ત. (૬-૭ ) वरं सखे ! सत्पुरुषापमानितो, न नीचसंसर्गगुणरैलन्तः । वराश्वपादेन हतो विराजते, न रासभस्योपरि संस्थितो नरः॥६॥ + ૫ થી ૮ સુભાષિત રત્ન ભાંડાગાર,
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy