SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ MAAARA ૩૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ દાન દીધું કહેવાય છે. કારણ કે તેમની આજ્ઞાને જે ભંગ કરે, તે કહ ચ ધર્મ ગતે હોય તે તે ધર્મનો પરાળ (તરા)ની માફક નકામે જાણી ને તજી દે. ૭* આજ્ઞાભંગથી થતું ભવભ્રમણ भमिओभवोअणन्तो तुहआणा विरहिएहिंजीवहिं । पुणभमियन्यो तेहिं, जेहिं नंगीकया आणा ॥ ८ ॥ હે ભગવાન, જે જીવો આપની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, તે જ આ સંસા રમાં વારંવાર ગોથાં ખાય છે, એટલું જ નહિં પણ હે ભગવાન, જે પ્રાણીઓ તમારી આજ્ઞા ફરી સ્વીકારશે નહિ, તે પ્રાણુઓ આ સંસારમાં ભટકયા કરશે. ૮ આજ્ઞા ભંગ થનારની ત્રણે લોકમાં સ્થિતિ, जो न कुणइ तुहआणं, सो आणं कुणइ तिहुअणनणस्त । जोपुणकुणइ जिणाणं, तस्साणा तिहुवणेचेन ॥ ९ ॥ હે ભગવાન, જે મનુષ્ય તમારી આજ્ઞા પાળે નહિ તે તે માણસને ત્રણ લોક ની આજ્ઞા પાળવી પડે છે (સર્વત્ર ઠોકર ખાવી પડે છે, જે મનુષ્ય જિનેશ્વર ભગવાનની આજ્ઞા સ્વીકારે, તે તેમની આજ્ઞા ત્રણ લોક ઉઠાવે છે. (અથત ભગવાનની આજ્ઞા સેવનાર ભગવાન તુલ્ય બને છે તેથી તેમની આજ્ઞા ત્રણ લેક સેવે, એ સ્વાભાવિક સિદ્ધ છે.) માટે ભગવાનને જે જે ઉપદેશ હોય તે તે સર્વ મનુષ્ય ગ્રહણ કરે ઈએ, એ અભિપ્રાય છે. ૯ આ પ્રમાણે કહી આ આજ્ઞાભંગ દેવ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. क्रियाहीन ज्ञान निष्फळ अधिकार. સદ્દભાગ્યે કોઈ મનુષ્ય આજ્ઞા વિરૂદ્ધ ન વતે, પરંતુ કેવળ આજ્ઞાના અભ્યાસથી કાર્યસિદ્ધિ થતી નથી, કેમકે જગતમાં જ્ઞાન (જાણવા માત્રથી કૃતાર્થતાન થી પણ તે મુજબ વર્તન કરવું જોઈએ એટલે ક્રિયા વગરનું જ્ઞાન વ્યર્થ છે એમ ક હીએ તે પણ ખોટું નથી. તે બાબત એક ટુંક દાખલો આપીયે છીએ કે “એક વખત એક સ્ત્રી પુરૂષનું જોડું પિતાના ભુવનમાં ૨વિના વખતે શયનગૃહમાં હતું, ત્યાં ઘરમાં ચાર આવ્યા. તેને જોઈ સ્ત્રીએ પોતાના સ્વામીએ કહ્યું કે ચોર આ પ્રત્યુ ત્તરમાં પતિએ જણાવ્યું કે હું જાણું છું પછી તે ચેરે અ વી પેટી તેડી યથેચ્છિત * ૭ થી ૯ ગપ્પદીપિકાસમીર.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy