SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ પરિપદ તભંગ દેશ-અધિકાર ૩૯ વતની દઢતા. आर्या. वरमग्गिमि पवेसो, वरं विसुद्धण कम्मुणा मरणम् । मा गहिय व्वयभङ्गो, मा जीअं खलिअसीलस्स ॥१॥ વિશુદ્ધ મનુષ્ય અગ્નિમાં પ્રવેશ કરી મરવું તે ઉત્તમ છે. પાણીમાં મર્જન કરી મરણ પામવું તે પણ ઉત્તમ છે. પરંતુ વ્રત-સુશીલ–ને ભંગ તથા નીચે જીવ. ન નક્કી ઉત્તમ નથી. અર્થાત્ વ્રત ભંગ કરીને જીવવું સારું નથી. ૧ ત્રતહીન જીવનની ગણના ૩iઝાતિ. गर्भेविलीनं वरमत्र मातुः, प्रसूतिकालेऽपि वरं विनाशः। असम्भवो वा वरमङ्गभानो, न जीवितं चारुचरित्रमुक्तम् ॥२॥ માતાના ઉદરમાં છોડ થઈને રહેવું અથવા ગર્ભમાંજ ગળી જવું સારું છે, અને જન્મ થતી વખતે મ૨ણું પામવું પણ ઉત્તમ છે કે ન જન્મવું સારું છે, પરંતુ અશુદ્ધ ચારિત્ર-આચારહીન એવું દેહધારી પ્રાણીનું જીવન સારૂં નથી. ૨ ઉત્કૃષ્ટ આભૂષણ, उपेन्द्रवज्रा निरस्तभूषोऽपि यथा विभाति, पवित्रचारित्रविभूषितात्मा । अनेकभूषाभिरलङ्कतोऽपि, विमुक्तवृत्तो न तथा मनुष्यः ॥३॥ જેમ ભૂષણોથી શણગારેલ ન હોય તે પણ વિશુદ્ધ ચારિત્ર-સદાચરણથી વિભુષિત આત્માવાળે પુરૂષ શેભે છે. તેમ અનેક ભૂષણેથી વિભુષિત કરેલો હોય તે પણ પવિત્ર બાચરણથી રહિત એ મનુષ્ય શોભતે નથી. સદાચરણની આવશ્યકતા. શિવર. वरं शृगोत्सङ्गाद्गुरुशिखरिणः कापि विषमे, पतित्वायंकायः कठिनदृषदन्ते विगलितः ।
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy