________________
પરિચ્છેદ.
ગુરૂગ્રહસ્ય ભેદ–અધિકાર.
૨૮૯
ઈક શ્રેષ્ઠ હાય, બાકી બાહ્ય ક્રિયામાં તે ઘણું કરીને બંને તુલ્ય હાય, બુસને પિ’ડ ત્રિશુયાદિ ઉત્તર ગુગુમાં ઘણા અતિચાર હોય અને કુશીળડિસેવીને મૂળ ગુણુને ઉત્તર ગુણુ બન્નેમાં ઘણા અતિચાર હાય; એકવીશ સબળ દોષથી તેનું ચારિત્ર ચિત્ર કામરૂ હાય પણ અનાચાર બનેને ન હેાય, શરીરની શાલા વિભૂષા મુનિ પણામાં થઇ શકે તેવી હસ્તપાદ મુખ પ્રક્ષાલનારૂપ કરે, માહ્ય વ્યવહારથી પા સ્થાર્દિક જેવા દેખાય પણ પાર્શ્વસ્થાકિતમાં નિરપેક્ષ નિ'સ પરિણામી હાય ને આ વ્રતમાં સાપેક્ષ મૃદુપરિગુામી હોય, તેથી આ કાળે `પણુ સાધુ છે અને તે મના કૃત્ય તેમના નિયંઠાની હદમાં હાવાથી ધમય છે.
આ હકીકતથી ગૃહસ્થાવસ્થામાં રાખવાના સદ્દગુણી વતનની મહત્વતા એછી સમજવાની નથી. કેમકે ત્યાગી પુરૂષની અપેક્ષાએ સદ્ગુણી પુરૂષ શ્રેષ્ઠ પદે હાઇ શકે છે. તે માટે પ્રશ્ન થાય છે કે~
*પ્રશ્ન—હે મહારાજ ? જૈન દન તેા સ્યાદ્વાદ રૂપ છે તે તે અપેક્ષાએ ગૃહસ્થને ગુરૂ ભાવને નિષેધ સથા કેમ કહી શકાય ?
ઉત્તર—હે ભવ્ય! ગુરૂભાવ અનેક પ્રકારના છે, તે સર્વ પ્રકારના અમે નિષે ધ્યેા નથી. અમે તે સત્ર સર્વ જીવાને શુદ્ધ ધર્મોપદેશક ગુરૂભાવ ગૃહસ્થને ન હાઇ શકે તેથી તેના નિષેધ કર્યાં છે. અન્યથા કાઇક ગૃહસ્થ કાઇક ભવ્ય જીવને ધર્મોચાચરૂપ ધર્મોપદેશક ગુરૂ થઇ શકે છે, જેમ યુગમાહુને તેની શ્રી મદનરેખા થઇ હતી, તેણીએ અંત સમયે પેાતાના પતિને ધમ પમાડયા હતા, તેથી તે તેની ધર્માંચા થઈ અને તેથો યુગમહુએ દેવપણે ઉત્પન્ન થઈને તેની પાસે આવતાં પ્રથમ તેને વંદના કરી, પણ તેટલા ઉપરથી પાસે બેઠેલા વિદ્યાધરે તેને ઉત્તમ જાણ્યા છતાં ગુરૂભાવે વાંઢી નહીં. તેમજ ચારૂદત્તે ખકાને અંત સમયે શુદ્ધ ધર્મ પમાડયા, તેથી તે નદીશર નામે દેવ થયે, તે દેવે આવી ચારૂદત્તને ધર્માંચા જાણી ગુરૂભાવે વાંધા પણ પાસે બેઠેલા વિદ્યાધર મુનિના પુત્રએ તેને ગુરૂભાવે ન વાંઘા, આ પ્રકારે હાવાથી જિન વાણીના સ્યાદ્વાદપણામાં વાંધે આવતા નથી.
આ પ્રમાણે ગુરૂ અને ગૃહસ્થ ગુરૂ ભેદ દર્શાવતાં આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
* તત્ત્વવાર્તા.
210
T
v