SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ પs : વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. જળથી શરીરશુદ્ધિ માટે અસંભવ. मेरूपमानमधुपवजसेवितान्तं चेन्जायते वियति कञ्जमनन्तपत्रम् । • कायस्य जातु जळतो मलपूरितस्य शुद्धिस्तदा भवति निन्द्यमलोद्भवस्य ॥१५॥ મેરૂ પર્વત સમાન ભ્રમરાઓના સમૂહથી જેનો એક છેડે સેવાયેલ છે એવું અનત પત્રવાળું કમલ જે આકાશમાં ઉત્પન્ન થાય તે કદાપિ મલમૂત્રથી પૂર્ણ નિ. જાયુક્ત મળેથી ઉત્પન્ન થયેલ શરીરની પાણીથી શુદ્ધિ થાય! ૧૫ જ્ઞાનજળથી આત્મશુદ્ધિ. किं भाषितेन बहुना न जलेन शुद्धिर्जन्मान्तरेण भवतीति विचिन्त्य सन्तः । त्रेधा विमुच्य जलधौतकृताभिमानं कुर्वन्तु बोधसलिलेन शुचित्वपत्र ॥ १६ ॥ બહુ કહેવાથી શું, પાણીથી સ્નાન કરવાથી બીજે જન્મ પણ શરીરની શુદ્ધિ થતી નથી એમ વિચાર કરીને સન્ત મહાત્માએ ત્રણ પ્રકારે (કર્તા, કારયિતા, અનુદિતાએ) કરીને પાણીથી શુદ્ધ થવાના કરેલા અભિમાનને છોડીને અત્ર જ્ઞા. ન રૂપી જળથી સ્વકીય આત્મશુદ્ધિ કરે. ૧૬ અષ્ટકર્મની શુદ્ધિ માટે ત્રિપુટીમંત્ર. दुष्टाष्टकममलशुद्धिविधौ समर्थे निःशेषलोकभवतापविधातदक्षे । सज्ञानदर्शनचरित्रजले विशालशौचं विदध्वमपि विध्यजलाभिषेकम् ॥१७॥ હે સજજને! પાણીમાં શૈચનો ત્યાગ કરીને દુષ્ટ એવા જ આઠ પ્રકારના કર્મની શુદ્ધિ કરવાની વિધિમાં સમર્થ, સમગ્ર લેકના સંસારના તાપનો નાશ કરવામાં ચતુર એવા સત્ (સત્ય) જ્ઞાન, સદર્શન, અને સચ્ચારિત્રરૂપી વિશાળ પામાં શાચને કરે. ૧૭ - જ્ઞાનજળનું પ્રક્ષાલન. निःशेषापमलबाधनदक्षमय॑ ज्ञानोदकं विनयशीलतटद्वयाढयं चारित्रवीचिनिचयं मुदितामलत्वं मिथ्यात्वमीनविकलं करुणाद्यगाधम् ॥ १० ॥ સમગ્ર પાપના મલને નાશ કરવામાં ચતુર, પૂજવા ગ્ય, વિનય અને શીલ એ બે કાંઠા સુધી ભરેલું, ચારીત્ર રૂપી લહેરોના સમૂહવાળું, આનન્દ યુક્ત જેમાં નિર્મલપાડ્યું છે. અને મિથ્યાત્વ રૂપી માછલાંઓથી રહિત, કરૂણું વગેરે ઉત્તમ ગુ. થી અગાધ એવું જ્ઞાનરૂપી પાણી છે. ૧૮ જ્ઞાનાવરણ ૧ દર્શનાવરણ ૨ વેદની ૩ મોહિની ૪ આયુષ ૫ નામ ૬ ગોત્ર છે અને આઠમું અન્તરાય ૮
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy