________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
प्रीतिः साधुषु बन्धुता बुधजने जैने रतिः शासने
यस्यैवं भवभेदको गुणगणः सः श्रावकः पुण्यभाक् ।।९।। હૃદયમાં સર્વ જાણનાર પ્રભુને વાસ, વાણુમાં તે સર્વ પ્રભુના ગુણગાનું ચિંતવન, શરીરથી દેશ વતીપણું, ધર્મમાં તત્પરતા પરાવણ વૃત્તિ, નમવા યોગ્ય (વ. ખાણવા લાયક) બોધનું શ્રવણ, ડાહ્યા માણસે માં વખાણવા પણું, સત્પષમાં પ્રીતિ, વિદ્વાનમાં મિત્રતા, શ્રી જૈન શાસનમાં પ્રીતિ. આવી રીતના સંસારછેદક જેના ગુણમણે હોય તે શ્રાવક પુણ્યને જોતા જાણુ. ૯
ઉત્તમ શ્રાવકાને ધર્મ. त्रैकाल्यं जिनपूजनं प्रतिदिनं संघस्य सन्माननं स्वाध्यायो गुरुसेवनं च विधिना दानं तथावश्यकम् । शस्या च व्रतपालनं वरतपो ज्ञानस्य पाठरतथा
सैष धानकपुङ्गवस्य कथितो धर्मो जिनेन्द्रागमे ॥१०॥ ત્રિકાલ. (પ્રાતઃ મધ્યાન્હ સાયં=સવાર, બપોર, સાંજ) શ્રી જીતેન્દ્ર ભગવાનનું નિત્ય પૂજન, સંઘનું સન્માન. શાસ્ત્રાભ્યાસ, ગુરૂનું સેવન, વિધિ પ્રમાણે દાન તથા આવશ્યક (પ્રતિકમણ) શક્તિ મુજબ વ્રત પાલન, ઉત્તમ તપ, તેમજ જ્ઞાનને પાઠ વગેરેનું આચરવું તે આ શ્રી તીર્થંકર પ્રણીત શાસ્ત્રમાં ઉત્તમ શ્રાવક કર્મ કરેલ છે. ૧૦
કર્તવ્ય નિષ્ઠ શ્રાવક. हस्ते दानविधिर्मनो जिनमते वाचः सदा सूनृते માળા સર્જનનો પવનારને વિનિ વૈજોક્સ | येन विनियोजितानि शतशो चित्रयीमण्डनं
धन्यः कोऽपि स विष्टपैकचिलकं. काळे कलौ श्राचकः ॥११॥ વાયદાનામાં, મન શ્રી જૈન મતમાં, વાણી હમેશાં સત્યમાં, મારી સમસ્ત પ્રાણીઓના ઉપકાર કરવામાં અને દ્રવ્ય શ્રી જેને મન્દિરના ઉત્સવમાં જેમણે એમ સેંકડો વખત, રાકેલા છે, તે ત્રણ લોકના મંડન, ભુવનમાં તિલકરૂપ, કલિકાલમાં ધન્ય શ્રાવક જાણુ. ૧૧
મેક્ષાભિલાષી શ્રાવકનોધમ.. कर्तव्या देवपूजा शुभगुरुवचनं नित्यमाकर्णनीयं दानंदेयं सुपात्रे प्रतिदिनममलं पालनीयं च शीलम् । .