________________
પરિચ્છેદ.
સુસંગતિ—અધિકાર.
૨૦૧:
પંડિતની સાથે મરણ ઉત્તમ છે; પર ંતુ મૂર્ખની સાથે રાજ્ય કરવું
ઉત્તમ નથી.
’
नृणाम्मृत्युरपि श्रेयान् पण्डितन सह ध्रुवम् । ન રાયમરિ મૂર્વેળ, જો વિનાશના ॥ U I
પંડિત પુરૂષાની સાથે પુરૂષનુ મરણુ થઇ જાય તે ખરેખર કલ્યાણકારી છે, પરંતુ આલાક તથા પરલેાક બન્નેનેા નાશ કરનાર એવા મૂર્ખ માણસની સાથે રાજ્ય ભાગવવુ' ઉત્તમ નથી. ૯
સત્સંગતિનું ફળ.
शिरसा सुमनस्सङ्गाद्धार्यते तन्तवोऽपि हि ।
તેવિ વાલેન મુત્રન્ત, ટેધુ મહત્ત: || ૨૦ ||
પુષ્પના સંગ કરવાથી ( સૂતરના ) તંતુઆ ( દેરા ) પણુ મનુષ્ય વડે મસ્તકથી ધારણ કરાય છે. અને તે જ તન્તુ ( દોરા ) વસ્ત્રામાં મળ ( મેલ ) ના સંગ કરે તેા તેથી તે તન્તાએ પગથી ધાવામાં મન કરાય છે. ૧૦
તેણે ‘‘ સિંહ ’” રાજાના પરમ પ્રિય એક મયૂર ( માર ) હતા, તેને પેાતાના ધરમાં સુધરી મૂકયા અને સ્ત્રી સગભૉં હતી તેથી તેણે મેારના માંસની માંગણી કરી હતી તેથી તેને બીજા પ્રાણીનુ” માં આપી રાજાના મારને મારી નાંખ્યાનું કહ્યું. એવામાં રાજાને જમવાના ગ્રમય થયા ત્યારે, પેાતાના વ્હાલા મારને યાદ કર્યો પરંતુ પહેરીગરાએ જણુાવ્યું કે આપના મેર પ્રભાકર નામના આપના દીવાન લઇ ગયા છે તેથી તેણે પ્રભાકરને ત્યાં અનુચરા મેાકલ્યા તેને પ્રભાકરે આવતા જેયા કે તે ત્યાંથી પછવાડેના બારણાથી ભાગી છૂટયા અને પેાતાના મિત્રને ત્યાં જઇ કહેવા લાગ્યા કે મારાથી આ ક્રૂર કર્મ થયું છે જેથી મને રાજાથી બચાવ તે સાંભળી લેાભાનન્દી કહેવા લાગ્યા કે અહીંથી તું જા, કારણ કે રાજાના ગુન્હેગારને સંધરીને શું મારે મ્હારાં ધરબાર લુટાવવાં છે ? આમ સાંભળી ખિન્નતાના દેખાવ કરી પ્રભાકર પાશ પાતાના ઘરમાં આવે છે ત્યાં સ્ત્રીને બેઇ કહેવા લાગ્યા કે મને બચાવ. કારણ કે મેં તારા સારૂ મારને હાર્યાં છે, ત્યારે સ્ત્રી પ્યાલી કે રાજાના મેરને મારવાનુ મેં ક્યાં કહ્યું હતું? હવે તુ તારૂં ભાગવ. મને તા ીને ધણી મળી રહેશે. તેટલામાં રાજાના તરને ઢંઢેરા પીટાતાં સાંભળ્યા કે જે કાઇ રાજાના મારના સમાચાર - પશે તેા તેને એકસે આઠ સાનામ્હારા તથા અભયદાન રાજા તરફથી મળશે, આ ઢંઢેરા પ્રભાકરની સ્ત્રીએ સાંભળ્યા, તેથી તેણે વિચાર કર્યો કે–રાજાને જઇને ખબર આપું કે–મારા ધણીએ તમારા મારને માર્યાં છે એમ વિચાર કરી રાજાની પાસે જઇ ઉપરની ખીના જણાવી, તે સાંભળી “ સિંહ” રાજાએ પ્રભાકરને ખેલાવી તેને કહ્યું કે દુષ્ટ! તેજ મારા મારના પ્રાણ લીધા છે તેથી મારા મેરને આપી દે, નહિંતર આ તરવારથી તારૂ મસ્તક છેદી નાખું છું. ત્યારે પ્રભાકરે ધણી જાતના કાલાવાલા કર્યાં, પણ રાન્ન ન માન્યા ત્યારે પ્રભાકરે કપટથી સંતાડેલ માર પાછા રાજાને આપ્યા, અને તે રાજાની નેાકરી તથા સ્ત્રી તથા લાભાી મિત્રને છેાડી ચાલી નીકળ્યા.
૨૬