SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ કુસાલુ—અધિકાર. ૧ દેશકાળ પરિસ્થિતિમાં કામ લાગી શકે તેવી ઉત્તમ છે. આ ધર્મ સીએને વીસરી નથી, માક્ષના અધિકાર તેના હાથમાંથી છીનવી લીધેા નથી તેને પણ પરમ ગતિ પામવાના અધિકાર સ્વીરાર્યાં છે; અને વિવેક વિરાગ સ‘પન્ન માક્ષેચ્છુ તેમજ શાસ્ત્ર ક્ત લક્ષણ યુક્ત શ્રી ઈચ્છાનુસાર પુરૂષની પેઠેજ દીક્ષા લઈ શકે છે. આવા સાધ્વીના વર્ગો માટે કેટલાંક ઉંચા પ્રકારનાં અધારણા બાંધવમાં આવ્યાં છે. ઉપદેશના લાભ શ્રી વર્ગ ચા±સજ મર્યાદામાં પામી શકે છે; તેમનેા સહવાસ અમુક નિયમ આધી- . ન રહી સેવી શકે છે અર્થાત્ એ વના વધારે લાભ લઈ શકાય એમ નથી. આ શ્રાવિકા વર્ગની ઉન્નતિ માટે સાધ્વીના વર્ગ 'ધાયા છે. સંસારની કટુતામાં વર્ગ તરફથી વધારે નહિ પણ ઘટાડા કરવા, તેને સ્વર્ગ મય બનાવવા, સ્ત્રીનાં કન્ય તેને યથાવત્ સમજાવવા, કતવ્યમાં ઉત્સાહ લેતી કરવા, ધર્મ અને નીતિના સ`સ્કાર ભરવા, તે સાધ્વી વર્ગને કેળવવાની કેટલી અગત્ય છે. એ વગેરે બાબતનુ. વિવેચન કરવાના અહિં પ્રસંગ નથી એટલે એ સખ’ધમાં મન `રાખવું પડે છે. તાપણુ સુવિચારક વિવેકી વાચક જોઇ શકશે કે, આ ધર્મ અને નીતિના સસ્કારથી સસ્કૃત થયેલા સાધ્વી વગથી શિખી શ્રી વર્ગ ધાર્મિક અને નીતિમય જીવન શિખી સંસાર સુધારી શકે છે, પેાતાને અને પેાતાનાં કુડુમ્બીઓને ઉચ્ચ ગતિએ લઇ જઇ શકે છે. પુરૂષ અને સ્ત્રી વર્ગ જે ત્રિ દિવસ સંસારના કાર્યના ભારથી દમાએલેા, ધમ અને પરમાર્થ જ્ઞાન પામી શકવાને અનુકૂળ નહિ તેની સ્થિતિમાં રહેલા છે, તેમને સાધુ અને સાધ્વી વર્ગ કે જે ઉપાય રહીત,નચિંત છે.ધમ અને ૫મા નાં તથા નીતિ અને વ્યવહારના સ્વરૂપને યથાવત્ સમજી તેમ સમજાવી શકે છે, ઉત્તમ પ્રકારનાં ચારિત્ર શીલ છે, તે ધર્મના સુવ્યવસ્થિત ખ’ધારણેાને લેઇ પેાતાના લાભ આપે—અલ્યુય અને નિઃશ્રેયસ્સાધક ઉપદેશ આપે એ અધરણુ કેટલુ' મધુ' ઉત્તમ છે ? ધર્મ, નીતિ, ચારિત્ર, સંચમ,તપ આદી સાત્વિક વૃત્તિ અને પ્રવૃત્તિએાના વાતાવરણ યુક્ત સ્થાનકે!, ઉત્તમ સંસ્કાર વાળા સયમી ચારિત્ર શીલ શાસ્રનિર્દિષ્ટ લક્ષણથો યુકત સાધ્યો વર્ગ અને શ્રદ્ધા-તમરતાયુક્ત ભાળા ભલા ધર્મ ઉપર રૂચિાળા શ્રાવક શ્રાવિકાનેા વર્ગ આ સર્વના સુટિત સચેગ; અડ઼ે આ દન કેટલુ' બધું રમ્ય, આકર્ષક અને રોચક છે? આ કેટલું બધું ઉન્નતિકર મધારણુ છે ? ધન્ય છે તે શસનના રચનારાઓને ! ધન્ય છે તેમની “નત્ત્વ ભાવના તથા ક્રિયા-કાંડાટ્ઠિના રહસ્ય જ્ઞાનવાળા ઉપદેશક વર્ગને, કે જેમના પ્રહંસથી, શુદ્ધ સ’કલ્પે થી સત્ય વિચારોથી જૈનધર્મ એક વખત સર્વોપરી પદને પાી ચૂકયા હતા, અકબર અને જ ુાંગીર જેવા બાદશાહેા પાસે પાતાંના તી સ્થગમાં હિંસા બધ કરવાના પરવાના લેઇ શકયા હતા ! એક વખત મ્હાટા મ્હોટા રાજા રાણાએ આ શાસનની સત્તામાં મસ્તક નમાવતા હતા, નિઃસ્પૃહી ત્યાગી સાધુ
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy