SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ સુજન- અધિકાર. ૧૪૭ અર્થાત્ સજ્જા દાન આપવામાં પછાત રહેતા નથી, દીનતા ભરેલું વચન સ`ભળાવતા નથી અને પ્રાણી માત્રનુ' હિત ચાહેછે. સત્પુરૂષાની સમૃદ્ધિમાં તટસ્થભાવના વૈરામ્ય (૭-૮) भवन्ति नम्रास्तरवः फलोद्गमैर्नवाम्बुभिर्दूरविलम्बिनो घनाः । अनुद्धतास्सत्पुरुषाः समृद्धिभिः, स्वभाव एवैष परोपकारिणाम् || ७ || વૃક્ષા ફળ આવવાથી નમ્ર થાય છે, વાદળાંએ નવા જલથી ઘણાં નીચે આવેછે અને સત્પુરૂષ! સ`પત્તિએાથી નમ્ર થાય છે માટે પરોપકારી પુરૂષોના એવા જ સ્વભાવ છે. ૭ પૃથ્વીને રત્નાની ખાણ શાથી જાણવી तएव धन्या यशसां निकेतनं, तैरेव रत्नप्रसवा वसुन्धरा । बलेन वीर्येण धियाङ्गिया श्रिया, कुर्वन्ति ये श्रीजिनशासनोन्नतिम् ॥ ८ ॥ જે પુરૂષા બળથી, પરાક્રમથી,બુદ્ધિથી અને શરીર સપત્તિથી શ્રી જૈન શાસન (શ્રી તીર્થંકરા પ્રણીત આજ્ઞા વાયેા) ની ઉન્નતિ કરે છે, તેજ ધન્ય અને યશાનુ નિવાસસ્થાન છે અને તે નરના વડે જ પૃથ્વી રત્નપ્રસવા (રત્નાને જન્મ આપનારી ) છે. ૮ પૃથ્વી બહુ રત્ના છે, તેથી કાઈ દાનાદિક ગુણાથી વિસ્મય પામવું નહિં अनुष्टुप्. दाने तपसि शौर्ये च, विज्ञाने विनये नये । વિસ્મયો ન દ્િ ર્તવ્યો, વદુરના વસુન્ધા || U | કાઇના દાન, તપ, શૈા, વજ્ઞાન, વિનય અને નય ( ન્યાય ) જોઈ વિસ્મય પાવું નહીં, કારણ કે, પૃથ્વી બહુ રત્નવાળી છે, એટલે પૃથ્વીમાં તેનાથી ચડીયાતા ખીજા મળી આવે તેમ છે. ૯ સત્પુરૂષાના સ્વાભાવિક સ્વભાવ. : द्रुतविलम्बित. विपदि धैर्यमथाभ्युदये क्षमा, सदसि वाक्पटुता युधि विक्रमः । यशसि चाभिरतिर्व्यसनं श्रुतौ प्रकृतिसिद्धमिदं हि महात्मनाम् ॥ १० ॥
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy