SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ કુત્સિતશાસ્ત્રની પીછાણ. आप्तोपज्ञमनुल्लकन्यमदृष्टेष्टविरोधकम् । तत्वोपदेशकृत्सा शास्त्रकापथघट्टनम् ॥ ८ ॥ આત (સત્ય વકતા) એવા શ્રી જિનેન્દ્ર ભગવાનનું બાદિજ્ઞાન ઓઈ પણ શાસ્ત્રથી ઓળંગાય તેમ નથી છતાં પણ જે શાસ્ત્ર છે. સુખના વિરોધ રૂપ છે અને તત્વને ઉપદેશ કરનાર તરીકે વર્તી રહ્યું છે, તે બધું શાસ્ત્ર મુસ્મિત (ખરાબ) માને ઉપદેશ (ઘટ્ટના) કરવાવાળું છે એમ જાણવું. ૮ મિથ્યા શાસ્ત્રથી સાવચેતી. अहो सति जगत्पूज्ये लोकद्वयविशुद्धिदे। ज्ञानशास्त्रे सुधीः कः स्वमसच्छास्त्रेविडम्बयेत् ॥ ए॥ આશ્ચર્ય છે કે –જગતુમાં પૂજ્ય (પૂજનને યોગ્ય) ઐહિક પારલેકિક એમ બે લેકની શુદ્ધિનું દાન કરનાર જ્ઞાનશાસ્ત્ર વિદ્યમાન છે તે ક ઉત્તમ ધ્યાન કરના પુરૂષ પિતાના આત્માને મિથ્યા શાસ્ત્રથી છેતરે ? અર્થાત કોઈ પણ ન છેતરે ૯ રક્ષણ માટે સાવચેતી. भनपृष्टकटिग्रीवाबुद्धिदृष्टि त्वधोमुखम् ।। कष्टेन लिखितं शास्त्रं यत्नेन परिपालयेत् ॥ १०॥ વાસે, કડ, ડોક, બુદ્ધિ અને નજરને ભાંગીને હેઠું મુખ રાખી જે પુસ્તક ( શાસ્ત્ર) કણથી લખ્યું છે, તેનું (સુરાપુરૂષ) યત્નથી પરિપાલન કરવું. ૧૦ શાસ્ત્ર રક્ષણ । तैलाद्रक्ष्यं जलाद्रक्ष्यं रक्ष्यं शिथिलबन्धनात् । मूर्खहस्ते न दातव्यमेवं वदति पुस्तकम् ॥ ११॥ (પુસ્તકની) તેલથી રક્ષા કરવી, પાણીથી રક્ષા કરવી, શિથિલ ( શિખળ વિ. ખળ) એવા બન્ધનથી રક્ષા કરવી અને મૂર્ખ મનુષ્યના હાથમાં ન આપવું એમ પુસ્તક પિતે કહે છે. ૧૧ જિનવચનમાં શાંતિ. वसन्ततिलका. मोहं धियों हरति कापथमुच्छिननि संवेगमुत्तमयति प्रशमं तनोति । सूतेऽनुरागमधिकं मुदमादधाति जैनं वचः श्रवणतः किमुनो विधत्ते ॥१२॥
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy