SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, સાધુવેષના આડંબરની નિંદા, શાર્દ્રજવિાહિત (૧ થી ૪ ) कटयां चोलपटं वनौ सितपदं कृत्वा शिरोलुञ्चनं, स्कन्धे कम्बलिकां रजोहरणकं निक्षिप्य कक्षान्तरे । वक्त्रे वस्त्रम विधाय ददतः श्रीधर्मलाभाशिषं, वेषाम्बरिणः स्वजीवनकृते विद्मो गतिं नात्मनः ॥ १ ॥ ચતુર્થ કેડ પર ચાલપટ્ટાને ધારણ કરીને, શરીરપર શ્વેત વસ્ત્ર ( કપડાં) એઢીને, મ સ્તકના લેાચ કરીને, ખાંધે કામળી રાખીને, બગલમાં રોહરણ ( આઘા ) નાંખીને, તથા મુખ ઉપર વસ્ત્ર (મુખવસ્ત્રિકા ) રાખીને શ્રી ધર્મલાભ એવા આશીર્વાદને દેતા તથા પેાતાની આજીવિકાને માટે વેશના આડંબર કરતા એવા આત્માની (જી. વની ) કઇ ગતિ થશે ? એ અમે જાણતા નથી. ૧ પરિગ્રહની નિંદા. वस्त्रं पात्रमुपाश्रयं बहुविधं भक्ष्यं चतुधौषधं, शय्यापुस्तकपुस्तकोपकरणं शिष्यं च शिक्षामपि 1 गृह्णीमः परकीयमेव सुतरामाजन्म वृद्धाः वयं, यास्यामः कथमीदृशेन तपसा तेषां हहा निष्क्रयम् ॥२॥ ઘણા પ્રકારનાં વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય, ચાર પ્રકારના આહાર, ઓષધ, શય્યા, પુસ્તક, પુસ્તકના ઉપકરણ ( સાપડા, પાટલી વિગેરે ), શિષ્ય અને ઉપદેશ, આ સર્વ પારકી વસ્તુનેજ જન્મથી આરભીને અમે વૃક્ અત્યંત ગ્રહણુ કરીએ છીએ, એટલે કે દીક્ષા ગ્રહણ કરી ત્યારથી આર’ભીને અત્યારે વૃદ્ધ થયા છીએ ત્યાં સુધી પારકી વસ્તુઓજ ગ્રહણુ કરી છે. તેા અહા ! તે સર્વ વસ્તુના નિષ્પ્રયને ( ઋણુ ૨હિતપણાને) આવા તપથી અમે શી રીતે પામશુ? અર્થાત્ કાંઇપણ ઉત્કૃષ્ટ તપ કરતા નથી તેથી તે લીધેલી વસ્તુએના પ્રતીકાર કઇ રીતે પણ થઇ શકશે નહીં. ર પાખંડની નિદા अन्तर्मत्सरिणां बहिः शमवतां प्रच्छन्नपापात्मनां नद्यम्भः कृतशुद्धिमद्यपवणिग्दुर्वासनाशात्मिनाम् । पाखण्डव्रतधारिणां बकदृशां मिथ्यादृशामीदृशां, बद्धोऽहं धुरि तावदेव चरितैस्तन्मे हहा का गतिः ||३|| * ૧ થી ૩ કાવ્યમાલા ગુચ્છક સાતમે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy