SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. ઉત્સત્ર ભાષિદોષ અધિકાર ૩૩. તપશ્ચર્યાની નિષ્ફળતા. ण सयं ण परं को वा जइजि अ उस्सुत्तभासणं विहि । ता हु बुसिणिझंतं णिरत्ययं तव कुडाडोवं ॥ ७॥ જિનસૂત્ર વિરૂદ્ધ બોલવાથી જેમાં આપણું અથવા અન્યનું કલ્યાણ નથી એવા દેષથી યુક્ત હે જીવ! તું નિઃસંદેહ રીતે સંસાર સમુદ્રમાં ડુબી ગયે, એટલું જ નહીં પણ તારા તપશ્ચર્યાદિ વૃથા જવાથી તે વૃથા આડંબર રૂ૫ છે. ૭ ગવભાષિત વકતા. त इयाहिमाणअहमा कारणरहिया अ णाणगव्वेण जे जपन्ति उसुत्तं ते सिं धिद्धित्युं पंडित्ते ॥ ८॥ જે જીવ ગર્વથી વગર કારણે અજ્ઞાનને લીધે સૂત્ર ઉલ્લંઘન કરી જિનમત વિ. રૂદ્ધ બોલે, તે તે પાપી કરતાં પણ મહા પાપી છે, એમ માને, ને એવી વિદ્વત્તાને ધિક્કાર છે. ૮ ગર્વ ઉત્સુત્ર ભાષાનું ફળ, जं वीरजिणस्स जिओ मरीइ उस्मूत्तलेसदेसणओ। सायरकोडाकोडिं हिंडिउं अइभीमभवरयणेण ॥ ९ ॥ ता ज इ इमं पि वयणं वारं वारं सुणन्तु समयम्मि । दोसेण अवाणिगत्ता उस्सुतुपयाइ सेवन्ति ॥ १० ॥ ताण कहं जिणधम्म कहणाणं कह पहाणवरगं कूडाभिमाणपंडिय डिआ बुडंति णरयम्मि ॥११॥ શ્રી મહાવીર સ્વામીના જીવ મરી અને સૂત્રથી વિરૂદ્ધ ઉપદેશ કર્યો તેથી કેડા કેડી સાગર પર્યત અતિ ભયાનક ભવરૂપી વનમાં ભમ્ય, આવાં વચન શાઅ. માં સાંભળતાં છતાં દેષ ન ગણે, ને મિથ્યા સૂત્રના વચનનું સેવન કરે, તે તેને જિન ધર્મ કે સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી, ત્યારે ઉત્તમ વૈરાગ્ય તે ક્યાંથી હોય? આ મિથ્યાભિમાની જીવ-મૂખ પંડિત અવશ્ય નરકમાં ડૂબે છે. ૯-૧૦-૧૧ આટલા પ્રમાણે કહી આ ઉત્સુત્ર ભાષિ દોષ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy