SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ દુર્જનનિંદા અધિકાર. . ટાંકણાથી પત્થર કપાય છે, હીરે હીરાથી કપાય છે, સર્પ મંત્રથી ભેદાય છે (પરાજ્ય પામી પાછા ફરે છે) પણ દુષ્ટ પુરૂષકોઈ ઉપાયથી શાંત થતો નથી. ૧ ખળ પુરૂષને શાંત કરવાની મુશ્કેલી. શÇવિક્રીડિત.(૨-૩) मानं मार्दचतः क्रुधं प्रशमतो लोभं तु सन्तोपतो, मायामार्जवतो जनीमवमतेजिहाजयान्मन्मथम् । ध्वान्तं भास्करतोऽनलं सलिलतो मन्त्रात्समीराशनं, नेतुं शान्तिमलंकुतोऽपि न खलं मर्यो निमित्ताद्भुवि ॥२॥ કમળપણથી અભિમાનને, શાન્તિથી ધન, સંતેષથી લોભને, નમ્રતાથી કપટને, સંસારના તિરસ્કારથી જન્મને, જીભ (રસના ઈન્દ્રિય)ના જયથી કામદેવને, સૂર્યથી અકારને, પાણીથી અગ્નિને, મંત્રથી સને, શાન્ત કરવાને સંપૂર્ણ રીતે મનુષ્ય સમર્થ છે, પરંતુ કોઈ પણ કારણથી ભૂતળમાં ખળ પુરૂષને શાન્ત કરવાને કોઈ પણ સમર્થ નથી. ૨ દુર્જનને સુજન કરવામાં વિધાતાની નિષ્ફળતા. पोतोदस्तरवारिराशितरणे दीपोऽन्धकारागमे, निर्वाते व्यजनं मदान्धकरिणां दोपशान्त्यै सृणिः । इत्थं तद्धवि नास्ति यस्य विधिना नोपायचिन्ता कृता, मन्ये दुर्जनचित्तवृत्तिहरणे धातापि भग्नोद्यमः ॥ ३ ॥ વિધાતાએ અગાધ સમુદ્ર તરવાને વહાનું બનાવ્યું, અંધકારના નાશ સારૂ દી બનાળે, પવન રહિત સ્થાનમાં (પવન ઉત્પન્ન કરવાને) વિંજણે બનાવ્યું, બહેકી ગયેલા હાથીનું અભિમાન તેડવાને અંકુશ (કુંતણું) બનાવ્યું, માટે આ ઉપરથી સિદ્ધ થાય છે કે પૃથ્વીમાં એવી કઈ વસ્તુ નથી કે જેને ઉપાય બતાવવામાં વિધાતાએ વિચાર કર્યો ન હોય તે પણ મારી માન્યતા એવી છે કે દુષ્ટ મનુબની ચિત્તવૃત્તિ હરણ કરવામાં વિધાતાને ઉદ્યમ પણ નિષ્ફળ ગયા છે (અર્થાત વિધાતા પણ દુષ્ટને સજજન બનાવી શકે તેમ નથી.) ૩ નીચ મનુષ્યને નીચ મનુષ્યજ સેવે છે. - વસન્તરિલો. नीचं समृद्धमपि सेवति नीच एव, तं दूरतः परिहरन्ति पुनर्महान्तः। शाखोटकं मधुरपकफलैरुपेतं, सेवन्ति वायसगणा न तु राजहंसाः॥१॥
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy