SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ કુસંગતિ-અધિકાર. ૪૧૧ કુસંગી પિતાના આશ્રય સ્થાનને નાશ કરે છે. વથા ગનપતિઃ શાન્તરૂછીયાથી વૃક્ષનાશિતઃ | विश्रम्य तं द्रुमं हन्ति, तथा नीचः स्वमाश्रयम् ॥४॥ જેમ થાકી ગયેલો હાથી છાયાને માટે વૃક્ષનો આશ્રય કરી તેજ વૃક્ષને હણી નાખે છે. તેમ નીચ મનુષ્ય પિતાને આશ્રય આપનારને હણી નાખે છે. * - - કુસંગનું ફલ. तेजोमयोऽपि पूज्योऽपि, घातिना नीचधातुभिः । लोहेन सङ्गतो वह्निः सहते घनताडनम् ॥५॥ અગ્નિ તેજોમય અને પૂજ્ય છે તે પણ નીચ ધાતુઓની સાથે મલવાથી હાથડાવડે ઘાટા પ્રહ રને સહન કરે છે તેમ સુજનને દુર્જનના સંગથી સંકટ સહન કરવું પડે છે. ૫ મૂખને સંગ ઈદ્ર ભવનમાં પણ ઉત્તમ નથી, वरं पर्वतदुर्गेषु, भ्रान्तं वनचरैः सह । न मूर्खजनसंसर्गः, सुरेन्द्रभवनेष्वपि ॥ ६॥ અરણ્ય તથા પર્વતને વિષે કે વનનાં પશુઓની સાથે ભટકવું સારું છે, પણ ઈદ્ર ભુવન-સ્વર્ગમાં મૂર્ખ મનુષ્યને સહવાસ સારે નથી. ૬. ઉચ્ચ પુરૂષને કુદરતી નીચ સંગની આપત્તિ. महतामप्यहो दैवाद्, दुर्वारा नीचसङ्गतिः । कपूरस्य कथं न स्यादंगारेण समं रतिः ॥ ७॥ - જેમ કપૂરને અગ્નિની સાથે રતિ (સંગ) થાય છે, એટલે કપૂરને આતિ કરવામાં અગ્નિથી સળગાવવામાં આવે છે તેમ મહાન પુરૂષને પણ દૈવથી નીચ મનુષ્યની સંગત થાય છે તે દુવર ( દુખે કરી નિવારણ કરી શકાય તેવી) છે. ૭ ખળની મીત્રતાનું ફળ, સા. (૮) पात्रमपात्रीकुरुते दहति गुणं स्नेहमाशु नाशयति । अमले मलं नियच्छति, दीपज्वालय खलमैत्री ॥ ८ ॥ = 4 થી ૭ સૂક્તિમુક્તાવલી,
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy