SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. દ્વિતીય મહામુનિ વસિષ્ઠ શો અપ્સરાના ગર્ભ માંથી ઉત્પન્ન થયેલા હતા અને પછી તપસ્યા કરીને બ્રાહ્મણુ થયા હતા, એમ ઉચ્ચતાનું કારણ જાતિ નથી, પણ ગુણુ છે. પ્ કેટલાએક મહાત્માઓની માતાઓની જાતિ અને સ્થળ. ૧ रेणुका जनयद्राममृष्यशृङ्गं वने मृगी । વયંનનયન્ત્યાસ, ફ્લાવન્ત ચ દ્રિા ।। ૬ । . રણુકાએ પરશુરામને જન્મ આપ્યો, હરણીએ વનમાં ભૃ'ગી ઋષિને જન્મ આપ્યા, ઢીમરની છેકરીએ વ્યાસને જન્મ આપ્યા અને શૂદ્ધની છેકરીએ કક્ષાવાન મુનિને જન્મ આપ્યુંા હતા. ૬ દયાનું પ્રાધાન્ય. यस्य चित्तं द्रवीभूतं, कृपया सर्वजीविषु । तस्य ज्ञानं च मोक्षच, किं जटाभस्मचीवरैः ॥ ७ ॥ જેનું ચિત્ત સવ પ્રાણીઓને વિષે દયાથી આદ્ન થઈ જાય છે, તેને જ જ્ઞાન થયેલુ છે, અને તેના જ મેાક્ષ થવાના છે. બાકી જટા, ભસ્મ અને કાષાય નથી કાંઇ થવાનુ' નથી. ૭ બ્રહ્મની પ્રાપ્તિ ક્યારે થાય ? यदा न कुरुते पापं, सर्वभूतेषु दारुणम् । कर्मणा मनसा वाचा ब्रह्म सम्पद्यते तदा ॥ ८ ॥ જ્યારે સર્વ પ્રાણી ઉપર મન, વચન અને કાયાથી દારૂણૢ-ભયંકર એવુ પાપ ન કરવામાં આવે ત્યારે બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. ૮ બ્રહ્મ પ્રાપ્તિનાં પાંચ લક્ષણે. त्यक्त्वा कुटुम्बवासं तु, निर्ममो निष्परिग्रहः । युक्तश्चरति निःसङ्गः, पञ्चमं ब्रह्मलक्षणम् ॥ ९ ॥ જે કુટુ અનેા વાસ છેડી દઇ મમતા રહિત થઈ, પરિગ્રહના ત્યાગ કરી, ચાગ ધરી અને સ`ગ રહિત થઇ વિચરે છે, ત્યારે તેનામાં પાંચમું લક્ષણુ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે એટલે મમતા રહિત, પરિગ્રહ રહિત, ચેાગધારી અને નિઃસગ એ ચાર લક્ષણાવાળા પુરૂષમાં પાંચમું બ્રહ્મનુ લક્ષણ પ્રાપ્ત થાય છે. હું
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy