SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ સુગ્સ ગતિ—અધિકાર સાધુના સંગમ સર્વથી શીતલ છે. चन्दनं शीतलं लोके, चन्दनापि चन्द्रमाः । चन्द्रचन्दनयोर्मध्ये, शीतलः साधुसङ्गमः ।। १३ ।। આ જગમાં ચંદન શીતળ છે, ચંદનથી ચંદ્રમા શીતળ છે અને ચંન્દ્વન તથા ચંદ્ર એ મન્નેથી સત્પુરૂષના સમાગમ શીતલ છે. ૧૩ ગુણની મહત્તા. કાર્યાં. वंशभवो गुणवानपि सङ्गविशेषण पूज्यते पुरुषः । न हि तुम्बीफलविकलो, वीणादण्डः प्रयाति महिमानम् ॥ १४ ॥ સાશ વશમાં ઉત્પન્ન થયેલ ગુણવાન્ પુરૂષ પણ સ’ગને લીધે પૂજાય છે. ( ખરાબ સ`ગ થવાથી તેમની કાઈ પણુ ગણુના કરતું નથી ) જેમ સારા વંશ (વાંવર્ષનાં પુત્રનુ હરણુકરી પેાતાના ઘરમાં સંતાડી દીધા. હવે રાજાને જમવાના વખત થતાં રાજાએ પુત્રને યાદ કર્યો તેથી રાજાના અનુચરા તે કુમારને શોધવા મડ્યા તેને એમ પત્તો લાગ્યેા ક-કુમારને દીવાન લઇ ગયા છે, તેથી તે દીવાનને ત્યાં જઇ રાજપુત્રની ખાર પૂછ્યા લાગ્યા પશુ તે વખતે જાણે પોતે ગુન્હા કર્યાં હેાય તેમ જણાવી પ્રભાકરભાઈ ધરમાં પેશી ગયા ને પેાતાની સ્ત્રીની પાસે રાંક સમાન થઇ ખુશી રહ્યા, તેથી સ્ત્રીએ કહ્યું કે કાંઈ હરકત નહિં મારા પ્રાણ જાય તે ભલે પણ હું તમારા પ્રાણ બચાવીશ એમ કહી તે સ્ત્રી, રાજા પાસે ગઇ ને કહેવા માંડી કે રાજાજી હું જ તમારા પુત્રને મારવા વાળી છુ માટે મને શિક્ષા કરો-આામ જ્યાં સ્ત્રી કહી રહી છે. તેટલામાં પ્રભાકરના મિત્ર ગુણાઢયને ખબર પડવાથી તે પેાતાનું સર્વસ્વ ધન લઈ હાજર થઇ રાત્નને કહેવા લાગ્યા કે મને મારી નાંખા અને આ બધુ` મારૂ ધન લુંટી લ્યે! મેં તમારા પુત્રને માર્યો છે—તે વખતે સીપાઈઓએ પકડીને એક તરફ બેસાડેલ પ્રભાકર માલ્યા કે હે રાજાજી ! મારી સ્ત્રી ત મારા મિત્ર ગુઢય મને બચાવવા ખાતર પોતાના પ્રાણ આપવા તૈયાર થયા છે પરંતુ કુંવરને મારનાર હું છું માટે મારામાટે જે શિક્ષા યેાગ્ય લાગે તે ક્રમાા. તે સાંભળી રાજા વિચારમાં પડી ગયા –આમાં ક્રાને શિક્ષા કરવી ? છેવટ એમ નક્કી થયું કે પ્રભાકર ( દીવાન )જ ગુન્હેગાર છે. ત્યારે વિચાર થયા કે ગમે તેમ હા પણ આ પ્રધાન મારા જીવનને આપનાર છે, તેથી તેને કેમ મારી શકાય ?' એમ વિચાર કરી રાજા ખાક્લ્યા કે હું પ્રધાનજી ! ભલે તમે કુંવરને માર્યાં હાય તાપણુ તમાને હું શિક્ષા કરતા નથી પરંતુ તમે મને તરસથી મારે જીવ જવાના પ્રસગમાં ત્રણુ આમળાં તમે ખવરાવ્યાં હતાં તેમાંથી એક આંબળાના ઉપકાર ર૬ કરૂ છું અને હજી બે આંબ ળાંના ઉપકાર જમા રાખું છું. એમ કહિ પ્રભાકરને અધનમાંથી મુક્ત કરાવ્યા. ત્યારે પ્રભાકરે કુમારને લાવી અર્પણુ કર્યાં અને પોતાની જન્મથી માંડી સર્વ વાર્તા રાજાને કહી, સ્નેહથી તેની સાથે આનન્દ કરવા લાગ્યા એટલે સત્સંગના પ્રભાવ એટલા મહાન છે કે ત્રણ શિખામણુના શબ્દો પ્રભાકરને મહાન સંકટમાંથી બચવાના સાધનરૂપ થયા. પરિચ્છેદ ૨૦૭
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy