SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ જેમ પાણીને અધુરો ઘડો મસ્તક ઉપર ધારણ કર્યો હોય તે પણ જેમ તે ખળભળાટ કરે છે, તેમ અતિ મહેનતથી ગ્રહણ કરેલ હોય તે પણ નીચ પુરૂષ નક્કી ખળભળાટ કર્યા કરે છે. ૧૧ કૃતગ્નને ત્યાગ કરવારૂપ પૃથ્વીને ઉપદેશ. મા (૧૨ થી ) उपकारिणि श्रिधे, शुद्धरती यः पमाचरति पापम् । तं जनमसत्यसन्धं, भगवति वसुधे कथं वहसि ॥ १॥ હે ભગવતિ પૃથ્વિ? ઉપકાર કરનાર, વિશ્વાસુ, શુદ્ધ બુદ્ધિવાળે એ કોઈ મનુષ્ય હોય તેના ઉપર જે માણસ પાપને આરોપ કરે છે, તેવા સત્યહીન (ત્રણ પ્રતિજ્ઞાવાળા ) પુરૂષને તું કેમ વહન કરે છે? ( અર્થાત્ તારા શરીરમાં તેને ડૂબાવી દે.) ૧૨ કૃતનને કરેલો ઉપકાર નિષ્ફળ થાય છે. व्योमनि शम्वा कुरुते, चित्र निर्माति यत्नतः सलिले । स्नपयति पवनं सलिलैर्यस्तु खले चरति सत्कारम् ।। १३ ॥ જે મનુષ્ય બળ પુરૂષ ઉપર ઉપકાર કરે છે, તે આકાશમાં બે વાર (બે ગણું દઈને) હળ ખેડે છે, પાણીમાં યત્ન પૂર્વક ચિત્ર કાઢે છે, અને પાણીથી પવનને ભાન કરાવે છે (અર્થાત્ સર્વ નિષ્ફળ છે.) ૧૩ * કૂતરા કરતાં પણ કૃતન હલકો છે. शोकं मा कुरु कुक्कुर, सत्त्वेष्वहमधय इति मुधा साधो । कष्टादपि कष्टतरं, दृष्ट्वा श्वानं कृतघ्ननामानम् ॥ १४ ॥ હે કૂતરા તું સર્વ પ્રાણીમાં અધમ છે એમ માની વ્યર્થ શોક કર નહીં, કારણ કે તારાથી પણ અધિક કષ્ટકારી એ કૃતજ્ઞનામને શ્વાન (કૂવ) છે, તેને તે તું જે. ૧૪ કૃતધને મચ્છરની તુલના. अर्थग्रहणे न तथा व्यथयति कडकूजितैर्यया पिशुनः ધરાવાનધિ તુનતિ જ વવનમાં છે ? | જેમ કાનને પ્રિય શબ્દ (ગુગાટી કરનાર છર (શરીરમાં ચટકે ભરીને ) રૂધિર–ચ ખી. જે પીડ કરે છે, તેના સ્તાં ધ રે વ્યથા ગુગણ ટ શ જ ૧૩ થી ૫ સુકતમુક વલ
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy