SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ દુજ નનનન્દા—અધિકાર. ૭૧ બ્દથી કરે છે તેમ ખળ પુરૂષ પૈસા લઇ જવાથી જે પીડા કરી શકે તેના કરતા કડવા ( મમ લેઇક ) વચનથી વધારે પીડા કરે છે, ૧૫ + ઉચ્છ્વ ખળ મનુષ્યાને કાણુ પેાતાનુ છે? उपजाति. छायां प्रकुर्वन्ति नमन्ति पुष्पैः फलानि यच्छन्ति तटद्रुमा ये 1 उन्मूल्य तानेव नदो प्रयाति, तरङ्गिणां क प्रतिपन्नमस्ति ॥ १६ ॥ જે કાંઠાના વૃક્ષેા છાયા કરે છે, પુષ્પથી નમસ્કાર કરે છે. તથા ફળ આપે છે. તેજ વૃક્ષાને ( મૂળમાંથી ) ઉખેડીને નદી ચાલી જાય છે, એટલે તરગિણી નદીના તરંગની માફક ઉચ્છ્વ ખળ સ્વભાવવાળાં મનુષ્યાને કાણુ અંગીકૃત પેાતાનું કરેલ ) છે ? અર્થાત્ કે ઇ પણ પોતાનું નથી, ૧૨ કૃતી માણસ ઉપકાર કરનારના નારા કરે છે. वसन्ततिलका. संवर्धितोऽपि भुजगः पयसा न वश्यस्तत्पाल कानपि निहन्ति बलेन सिंहः । दुष्टः परैरुपकृतस्तदनिष्टकारी, विश्वासले इह नैव बुधैर्विधेयः ।। १७ ।। ધવડે પાળીને ઉજેરેલ સર્પ પણુ વશ થતા નથી, સિ'હું પણુ પેાતાના પાળકના ખળવટે નાશ કરે છે, તેમ પરોપકારી પુરૂષોથી ઉપકાર પામેલ દુષ્ટ પુરૂષ પરાપારીનુ જ અનિષ્ટ કરે છે, તેથી આ (માતમાં) સૂચન કરવાનું કે ડાહ્યા માણસે એ જરા પણુ તેવા દુષ્ટ મણુસના વિશ્વાસ કરવે નહીં ૧૭ એક કૃતજ્ઞીને ઉદ્દેશીને હાથી પ્રતિ કવિનું કથન. शार्दूलविक्रीडित (૧૮ થી ૨૯) पीतं यत्र हिमं पयः कवलिता यस्मिन्मृणालाडुरास्तापार्तेन निमज्य यंत्र सरसो मध्ये विमुक्तः श्रमः । धिक् तस्यैव जलानि पङ्किलयतः पाथोजिनीं मध्नतः कूलान्युत्खनतः कहीन्द्र भवतो लज्जापि नो जायते || १८ || + ૧૫ થી ૧૮ સુભાષિત રત્નભાંડાગાર.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy