SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ પરિયાદ કુસાધુ–અધિકાર, વાનું કે તે પ્રકરણમાં ગુણોનાં લક્ષણે જાણવાથી જેમ તે ઉપાદેય (ગ્રહણ કરવા યેગ્ય) છે. તેમ તેનું પણ જાણવામાં આવે તે તેઓનું હેયત્વ ( ત્યજવા પણું) થાય છે જેથી આ અધિકારણોક્ત કુલક્ષણાનું પણ સ્વરૂપ જાણવાની જરૂર છે. કારણ કે વિશ્વની સમગ્ર વ્યકિતએ પિતે જે જે સંગમાં, સંસ્થાઓમાં નિયુક્ત થઈ છે તેમાં પિતાના આચાર વિચારને ગુણ રૂપજ માને છે તેમાં આત્મ દેષ નિરીક્ષણ કરનાર કેઈક જ વ્યકિત અપવાદ તરીકે હશે. પુનઃઆગળ વિચાર કરતાં જે જે જન સમાજને આત્મદેષ નિરીક્ષણ કરવાનું જ્ઞાન આપી તે દૂર કરવા માટે જગતમાં અનેક પ્રકારે છે તેમાં સાધુએ પ્રથમ પદે છે કારણ કે તેવા મહાત્માઓના બંધથી તે તે જનસમાજ દૂષણનું સ્વરૂપ જાણી તેમાંથી મુકત થઈ શુદ્ધ સ્વરૂપ બને છે. પરંતુ તે પિતે ઉપદેષ્ટાઓ જ તેવા દુર્લક્ષણેથી ગ્રસિત હોય તે બીજાના દોષોનું પૃથક્કરણ કરી શકે નહિ, તેથી તેવા ગુરૂઓ, સાધુઓ, મહાત્માઓ આ પરિશ્રમના પરિશીલનનો લાભ લઈ સ્વયંશુદ્ધ થઈ બીજાઓને શુદ્ધ કરશે. જેથી - વ્યાખ્યાન કર્તાના આ પરિશ્રમને સફળતા થશે એવી આકાંક્ષા પુરસર આ અધિકારને આરંભ કરવામાં આવે છે. નિર્મળ ભાવ રહિત સાધુનાં ફળ. અનુષ્ય' (૧ થી ૮) *अग्निहोत्रं वने वासः, स्वाध्यायो दानसत्क्रिया ।। तान्येवैतानि मिथ्यास्युर्यदि भावो न निमेलः ॥ १ ॥ ( સાધુ પુરૂષમાં) જે નિર્મળ ભાવ ન હોય તે અગ્નિ હેત્ર, વનમાં વાસ, શાભ્યાસ, દાન, સારી ક્રિયા, તે આ બધાં નક્કી મિથ્યા જ થયા છે. ૧+ " કેવળ બાહ્ય ક્રિયાઓથી સાધુતા નથી. मुण्डनाच्छ्मणो नैव, संस्काराद्राह्मणो न च । मुनि रण्यवासित्वाद्वल्कलान्न च तापसः ॥३॥ ' મસ્તકમાં મુંડાવવાથી યતિ નથી જ (કહેવાતે) અને સંસ્કાર (માત્ર) થી બ્રાહ્મણ નથી કહેવાતે. જંગલમાં રહેવાથી મુનિ ( ન કહેવાય) અને વલકલ ( જા. ડની છાલ પહેરવા) થી તપસ્વી ન (કહેવાય.) ૨ * ઘણાખરા શ્લોકમાં જૈનેતર ઉક્તિ છે. + ૧ થી ૭ પુરાણ
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy