SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ -~ -~~ -~~~- ~~-~ સુજન જનતા અધિકાર ૧૫9 કેટલાક સજ્જન પુરૂ નાલિકેર (નાળીયેર)ના સમાન આકારવાળા દેખાય છે, પરંતુ બીજા તે બારના જેવા આકારવાળા છે એટલે બહારથી જ સુન્દર મનેહર દેખાય છે પરંતુ અંદર તે વિકારી છે. ૫ સજ્જનને સુપડાની ઉપમા અને દુર્જનને ચાલણીની ઉપમાથી ઘટાવે છે. સરાક્યવિદોષાન, ગુણાગૃતિ gષતઃ | दोषग्राही गुणत्यागी, पल्लोलीव हि दुर्जनः ॥ ६॥ વિદ્વાન–સજજન પુરૂષ સૂપડાની પેઠે દેશે ત્યજી ગુણે જ ગ્રહણ કરે છે અને દુર્જન ચાલણની પેઠે ગુણ તજી દઈ દેષ ગ્રહણ કરે છે. ૬ સજનને હંસની સાથે ને દુર્જનને ભુંડની સાથે વટાવે છે. दुर्जनो दोषमादत्ते, दुर्गन्धिमिव सूकरः ।। ___ सज्जनश्च गुणग्राही, हंसः क्षीरमिवाम्भसः ॥ ७॥ - જેમ ભુંડ દુર્ગધ (વિઝા ) ગ્રહણ કરે છે તેમ દુર્જન દેષજ સ્વીકારે છે, જેમ હંસ પાણીથી મિશ્રિત દૂધ જુદુ પાડીને તેને (દુધને) ગ્રહણ કરે છે, તેમ સજન પુરૂષ અવગુણમાંથી ગુણજ ગ્રહણ કરે છે. ૭ કેને કઈ વસ્તુ પ્રિય હોય છે.? माक्षिकाः क्षतमिच्छन्ति, धनमिच्छन्ति पार्थिवाः । नीचाः कलहमिच्छन्ति, शान्तिमिच्छन्ति साधवः ॥ ८॥ જેમ માખીઓ પિતાને બેસવા માટે ચાંદાને, (ગડગુમડને) રાજાએ ધનને, નીચ પુરૂષે કલેશને ઈચછે છે, તેમ સંત પુરૂ શાંતિ ઈચ્છે છે. ૮ દુર્જન તથા સુજન પુરૂષનું અવગુણ ગુણ ગ્રાહીપણું. માર્યા–(૯ થી ૧૧) प्रच्छादयति दुरात्मा, सुजनः प्रकटयति परगुणान्काले । तिरयति भुवनानि तमस्तान्येव रविः प्रकाशयति ॥९॥ દુરાત્મા પુરૂષ પારકાના ગુણને જ્યારે વખત મળે ત્યાયે ઢાંકી દેય છે, અને સુજન પુરૂ પ્રગટ કરે છે. જેમ રાત્રિ વિષે અંધારૂં ભુવનેને ઢાંકી દેય છે, અને સૂર્ય ભુવનને પ્રકાશવાળાં કરે છે. હું ગુણગુણ ગ્રહણ કરવામાં સમયના બે ભાગનું દષ્ટાંત अनुकुरुतः खलसुजनावग्रिमपाश्चात्ययोः सूच्याः । विदधाति रन्ध्रमेको, गुणवानन्यस्तु पिदधाति ।। १०॥ .
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy