________________
૨૪
અનુક્રમે વિહાર આગળ વધતાં જામનગર પધારવુ થયુ' અને ગુરૂ આજ્ઞાથી સ. ૧૯૭૧ નુ ચામાસું ત્યાં થયું.
જામનગર નજીકના વાગડપ્રદેશ કેળવણીમાં બહુ પછાત છે એમ મહારાજશ્રોના અનુભવમાં આવતાં તેઓશ્રીએ તે ભાગના કેળવણી ક્ષેત્રની ખીલવણી માટે સાનુકુળતા થવા માટે યોગ્ય ઉપદેશ આપવાથા ચેગ્ય હીલચાલ અને વ્યવસ્થા થઈ અને સ્થાનીક લાભ માટે હમેશના વ્યાખ્યાન ઉપરાંત દરેક અઠવાડીએ જાહેર લેકચર આપવાને શરૂ રાખ્યું કે જેથી જુદા જુદા પ્રસ`ગેએ જુદા જુદા વિષય પર લેકમત કેળવવાને કારણુ મળી શકયું. અને ચામાસા દરમિયાન મહાવીર જય'તી તેમ ગુરૂ આત્મારામજી જયંતી ઉજવી તે ધેારણુ કાયમ જળવાય તેવી યોજના કરી.
ઉપરોકત જવન શ્રેણીથી જોઇ શકાય છે કે મહારાજશ્રોના નિત્ય અભ્યાસની પ્રથા અને સશેાધન પ્રકૃતિ ઉપકારક છે. વળી નિયમ, મનિગ્રહ અને તે લુ પતાના ત્યાગથી તપસ્વી ભાવના પણ વદનિય છે. તેમજ સત્યશેાધક ગૃહસ્થ વૃતિ સાથે નમ્રતાના સદ્ગુણુથી જોવાતી ગુરૂભક્તિ પણ આદરણીય છે, અને જેના પરી ણામે ગુરૂ શ્રી ઉપાધ્યાય વીરવીજયજી મહારાજના નામ સ્મરણે સાથે અજ્ઞા ધારક વૃત્તિ સર્વદા જળવાયેલ એવાય શકે છે.
પ્રકાશક.