SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પંચમ મનાવી લાવુ' છું જરા પણુ અકળાતા નહીં એમ કહી તે ગુલામ જ્યાં હતા ત્યાં ગયા અને મેલ્યા ચાલ્યા વગર જતાવેંત લાત મુકીએની ગરમાગર · મીઠાઇ ચખાડવા માંડી જેથી ગુલામ ગભરાઇ બેલ્યુ કે મહેરબાન મને શાસારૂં મારા છે.. હું કાં આપની સાથે આવવા ના પાડુ' છું, ખીરબલે કહ્યું કે ત્યારે થા ઝટપટ આગળ એટલું હેતાં તે તુરત ગુલામ આગળ થયા અને શાહના હુજુર લાવી ખડા કર્યાં તેને જોઇ પ્રેમઘેલેા શાહુ એકદમ ઉભેા થને ભેટી પડયા અને પૂછ્યુ કે વ્હાલા અઇનાજ ! તુંને બીરબલ શુ કરે: ક્રેઇને મનાવી લાવ્યા તે મને જણાવ ? અર્ધનારે જણાવ્યું કે બીરબલજીએ તે મને મહુને છત્રીશ શે એશ્યા ચાલ્યા વગર કરવા માંડયે તેથી મેં જાણ્યું કે હું જવાની હા નહીં પાડું તેા આ મારા હુમણાને હમણુાંજ પ્રાણ કાહાડી નાંખશે માટે તુરત આવવાની કબુલત આપી, અઇનાજનુ ખેાલવુ સાંભળી શાહ ખીરબલની વિચિક્ષણુતા જોઇ એટલે તે ખુશી થયા કે તેને અમુલ્ય હીરાનેા હાર ઇનાયત કરી દીધે. દુર્જનની કૃપાનુ` ફળ. અનુષ્ટુપ્ ( ૧ થી ૩) अनवस्थितचित्तानां प्रसादोऽपि भयंकरः । सर्पिण्यति किल स्नेहात्स्वापत्यानि न वैरतः ॥ १ ॥ વૈર નહિ પણ સ્નેહાવેશમાં સર્પિણી (નાગણુ) જેમ પેાતાનાં બચ્ચાંને ખાઇ જાય છે, તેમ અસ્થિર ચિત્તવાળા મનુષ્યની મહેરબાની પણ ભય કર થાય છે. એટલે દુનની કૃપા પણ દુઃખનું કારણ છે માટે તેની કૃપાની પણ ઇચ્છા રાખવી નહુિ, ૧ હલકી કાંધીના પ્રસગથી સાનાની શરમ. टंकच्छेदे न मे दुःखं, न दाघे न च घर्षणे । एतदेव महद्दुःखं, गुञ्जया सह तोलनम् || २ || સાનુ કહે છે કે-ટાંકણા મારી મને કાઢવામાં આવ્યુ', રેતીમાંથી જુદુ પાડવામાટે ખાળવામાં આવ્યું, અને તપાસ કરવામાટે ઘસવામાં આવ્યું, આ બાબતમાં મને દુ:ખ થયું નથી, પણ ચણુડીની સાથે તેાળાવામાં મને મહા દુઃખ ઉત્પન્ન · થયુ છે. ૨ મિત્ર તથા વેરી તરીકે પણ ખલના ત્યાગ કરવા જોઇએ. वर्जनीयो मतिमता दुर्जनः सख्यवैरयोः । भवत्यपकाराय लिन्नपि दशन्नपि ।। ३ ।।
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy