SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ % વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ દ્વિતીય wwwwwwwwwwwx હે વત્સ, જેમને જપ, તપ, શૌચ, ક્ષમા, મુક્તિ, દયા અને શમણેય છે, તેમને આયુષ્યને ક્ષય થતાં બ્રહ્મસ્થાન પ્રાપ્ત થાય છે. ૭ સર્વ જાતિઓમાં કેવા પુરૂષ બ્રાહ્મણ ગણાય છે? ब्रह्मचर्यतपोयुक्तास्समकाञ्चनलोष्टकाः।। सर्वभूतदयायुक्ता ब्राह्मणास्सर्वजातिषु ॥ ८॥ જેઓ બ્રહ્મચર્ય અને તપથી યુક્ત છે, જેમાં સુવર્ણ અને માટીના ઢફને સમાન ગણનારા છે અને જેઓ સર્વ પ્રાણુઓ ઉપર દયા રાખનારા છે, તેવાઓ સર્વ જાતિઓમાં બ્રાહ્મણ ગણાય છે. ૮ બ્રહ્મચર્ય શિવાયને બ્રાહ્મણ નામધારી બ્રાહ્મણ છે. ब्राह्मणो ब्रह्मचर्येण, यथा शल्येन शल्यिकः । अन्यथा नाममात्रं स्यादिन्द्रगोपाख्यकीटवत् ॥९॥ જેમ શલ્ય વડે શલ્પિક કહેવાય છે, તેમ બ્રહ્મચર્ય વડે બ્રાહ્મણ કહેવાય છે. જે તેનામાં બ્રહ્મચર્ય ન હોય તે ઈદ્રગેપને કીડે કે જે નામથી દેવની ગાય કહેવાય છે, તેમ તે નામથી બ્રાહ્મણ કહેવાય છે. ૯ બીજે પ્રકારે બ્રહ્મનાં અગીયાર લક્ષણે. शमो दमस्तपः शौचं, सन्तोषः शान्तिरार्जवम् । ज्ञानं दयाच्युतात्मत्वं, सत्यं च ब्रह्मलक्षणम् ॥१०॥ શમ, દમ, તપ, શૌચ, સંતેષ, ક્ષમા, સરલતા, જ્ઞાન, દયા પરમાવભાવ અને સત્ય એ બ્રહ્મનાં લક્ષણ છે. ૧૦ કેવા બ્રાહ્મણે લેકેને તારવાને સમર્થ થઈ શકે છે? રૂપજ્ઞાતિ (૧૧-૧૨ ) ये शान्तदान्ताः श्रुतपूर्णकर्णा जितेन्द्रियाः प्राणिवधानिवृत्ताः । परिग्रहे सङ्कुचिता निरीहा स्ते ब्राह्मणास्तारयितुं समर्थाः ॥ ११ ॥ જેઓ શાંત, દાંત, શાસ્ત્ર શ્રવણ કરનારા, ઈદ્ધિને જીતનાર, પ્રાણીઓને વધુ કરવાથી નિવૃત્ત થયેલા, પરિગ્રહ રાખવામાં સકેચ કરનારા અને નિઃસ્પૃહ છે. તેવા બ્રાહ્મણે તારવીને સમર્થ થાય છે. ૧૧
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy