________________
આત્મભવ્યતા અધિકાર.
પાટ
ઊપનિષદો કહે છે કે, જે આત્માથી સર્વ પદાર્થો જણાય છે, તે આત્માને કાનાથી જાણુવા ? મતલખ કે આત્મા આત્માથીજ બદ્ધ થયેલા છે. ૩ આત્મસ્વરૂપ કેમ એળખી શકાય તે સમજાવતાં આ આત્મપ્રકાશનામા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
आत्मभव्यता - अधिकार.
પરિચ્છેદ.
આત્મસ્વરૂપને એાળખવાથી તથાભવ્યતા સ્વરૂપની પ્રાપ્તિ થવાને પ્રસંગ મળે છે. તેથી હવે તથાભવ્યતાનું સ્વરૂપ પ્રશ્નોતર રૂપે સમજાવવાને આ અધિકારને આરંભ કરવામાં આવે છે.
* પ્રશ્ન—હે મહારાજ ! શુદ્ધ ધર્મની પ્રાપ્તિ શાથી થાય !
ઉત્તર—મિથ્યાત્વાદિ પાપ કર્મના નાશ થવાથી થાય. પ્રશ્ન—તેને નાશ શાથી થાય?
ઉત્તર—à શુભેચ્છુ ! જીવાની અનદિ “ તથાલભ્યતા ” જયારે પરિપકવ થાય ત્યારે—એટલે તે વિશેષ શક્તિવાળી થાય ત્યારે મિથ્યાત્વદ્વિ પાપના નાશ થાય. પ્રશ્ન— હે મહારાજ ! તે “ તથાભવ્યતા ” શું છે ?
,,
તા
ઉત્તર—હે ભદ્ર ! તે “ તથા ભવ્યતા ” અનાદિના જીવાને મેક્ષ ગમનની ચેગ્યતા રૂપ પારિણામિક ભાવ છે. તે મેાક્ષની યાગ્યતા સર્વ ભવ્ય જીવેશને સ્વરૂપ માત્રે તુલ્ય છે પણું સ` જીવની સમકાળે પરિપકવ થતી નથી; જુદે જુદે કાળે પરિપાક પામે છે. તે કાળ ભેદે પાકવા રૂપ વિચિત્રતાવાળી હાવાથી તેને તથા—ભવ્યતા કહેલી છે. તથા ’ એટલે તે તે પેાત પેાતાના પાકવા યેાગ્ય ક્રમઃગત કાળને પામી પામીને પાકવાના સ્વભાવ વાળી એવી જે “ ભવ્યતા ” એટલે મેક્ષગમનની ચેાગ્યતા તે
';
તથા ભવ્યતા ” તે જીવને જુદા જુદા વિચિત્ર પ્રકારના કાળાંતરે પાકે છે, તેથી સવ જીવાને સમ્યક્ દનાઢિ ગુણ્ણાની તથા મેાક્ષની પ્રપ્તિ સમકાળે થતી નથી. જો સવ જીવેાની ચેન્યતા સાથે પાકે તે ગુણપ્રપ્તિ સને એક સાથે થાય, પણ તેમ થતું નથી; માટે એ જ્યારે પાકે ત્યારે તેના જોરથી મિથ્યાત્વાદિ પાપ કર્માનું તથા અ નાદિ કર્મ બંધની ચેાગ્યતાનુ` બળ ઘટી જવાથી જીવ શુદ્ધ ધર્મ પામી શકે, અને શુદ્ધ ધર્માં પામવાથી જન્મ જરા મરણાદિ દુઃખાના આંતકરી અજરામર પણુ પામે.
પ્રશ્ન— હું મહારાજ ! તે “ તથા ભવ્યતા” કયારે પાકે છે! અને તે સ્વભાવેજ પાકે છે કે કોઇ સાધન સેવવાથી પાકે છે?
તત્ત્વ વાર્તા
પ