SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ઉત્તર–હે ભવ્ય જીવ, જયારે પોતાના ચરમ પુદગલ પરાવર્તન રૂપ કાળમાં આવે ત્યારે કઈ છવની “ તથા ભવ્યતા » સવભાવેજ પાકે છે અને ધણું જીની ઉપાયના સેવનથી પાડે છે. પ્રશન આપે ચરમ એઠલે છેલું પુદગળ પરાવર્તન કર્યું તે “પુદગળ પરાવતંન” કેટલા હેય છે? ને તેનું શું સવરૂપ છે? ઉત્તર હે ભદ્રઆભા અને કાળ બન્ને અનાદિ કાળથી અતીતકાળ સંબંધી પુદગળ પરાવર્તન સર્વ જીને દરેકને અનંતાનંત વ્યતીત થયા છે-કેઇને ઓછા થયા નથી. અને અનાગતકાળે જયાં સુધી મોક્ષ નહી પામે ત્યાં સુધીમાં કે જીવને અનતાનંત થશે, કોઈને અનંતા, કોઈને અસંખ્યાતા, કેને સંખ્યાત, કોઈને બે, કોઈને એક, કોઈને પણું, કેઈને અરધું ને કોઈને પા થવાનું હેય છે. રમ ભારી પુદગળ પરાવર્તન અનંતાનંત છને અનંતાનંત થવાના, તેમાંથી જેટલા અને આ ચાલતુ એકજ પુતગળ પરાવર્તન બાકી રહ્યું હોય-આ પુદગળ પરાવર્તનમાંજ જે જીવે મોક્ષે જવાના હેય, તેને છેલા (ચરમ) પુદગળ પરાવર્તન પ્રાપ્ત કહીએ. તેમાં એ તથાભવ્યતા પાકે છે. - પુદગળ પરાવર્તન એ એક પ્રકારનું અતિ મહાન અનતા વર્ષની સંખ્યાવાળું સર્વ પ્રકારના કાળમાનથી મોટું કાળમાન છે. તેનું પરિમાણ અનંતા વર્ષેનું હોવા થી તે ગણી શકાય નહીં તેથી સર્વજ્ઞ ભગવાને શામાં વ્યવહારી ને સમજવા માટે કેટલાક દાખલા અને તેનું માન આપેલા છે. તેમાંથી એક દાખલ આ પ્રમાણે છે આ ચાર રાજના પ્રમાણુવાળ લેક અનંતાનંત છુટા પરમાણુઓથી તેમજ તેના દ્વિપદેશી ત્રિપ્રદેશી યાવત અનંત પ્રદેશો બેથી નિશ્ચિતપણે વ્યાસ છે કે જે પરમાણુઓ ને રક વર્તમાનમાં કોઇ જીવે ગ્રહણ કરેલા નથી. ઉપરાંત અનતાનંત જીએ ઔદારિક ૧, વેકિય ૨, આહારક ૩, તિજય જ; અને કામ ૫, એ પાંચ શરીરપણે તથા એકેન્દ્રિયાદિ સર્વ જીએ શ્વાસોશ્વાસમ અને દ્વિદ્રિય, ત્રલિય, ચતુરિક્રિય ને પઢિય જીવોએ ભાષાપણે તેમજ પત્રિય એવા નારકી તીર્થ ચ મનુષ્ય અને દેવતાઓએ મનપણે બહણ કરેલા એવા પણ અનંતાનંત છે છે. તે સર્વ પુદગળને કોઈએક છવ આહાશ્ક સિવાયના બાકીના ચાર શરીરમાંથી કેએક શરીરપણે, અથવા ભાથાપણે અથવા શ્વાસોશ્વાસપણે, અથવા મનપણે પ્રથમ અપૂર્ણપણે ગ્રહણ મેચન કરવાવ! જેટલા કાળે ગ્રહી મૂકી રહે તેટલા કાળને એક દ્રવ્ય પુગળ પરાવર્તન કહીએ. આવા પુદ્ગલ પરાવર્તન દરેક જીવને પૂર્વે અનતા થયેલા છે. પ્રશ્ન–હે મહારાજ ! જીવ ચરમ પુદગળ પરાવર્તનમાં શી રીતે આ વી શકે? ઉત્તર–અનાદિ સહજ પરિણામથી છવ બે પ્રકારના સવભાવવાળા હેવાથી
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy