________________
, પરિચ્છેદ.
દુર્જનનિન્દા અધિકાર સેવા કરે છે. ૨૬ દુધને બળેલ મનુષ્ય છાશને પણ છોડી દે છે. ૨૭ પિતાના આ શ્રયનું નિકન્દન કરનાર, ૨૮ દુર્જનની ઉત્તમતા બીજાના નાશ માટે છે. ૨૯ દુજનનું હદય દુષ્ટ હોય છે. એમ ગણત્રીશ અધિકાર આપવામાં આવ્યા છે. પ. રંતુ તેઓનું આ દુર્જન નિન્દા અધિકારની સાથે એકપણું હોવાથી તે સંબંધે સર્વ તે તે અધિકારમાં જોઈ સુજન પુરૂષે જાણી શકે તેમ છે તેથી તેવા દરેક અધિકારને ભિન્ન ભિન્ન ન રાખતાં આ દુર્જન નિન્દા અધિકારને આરંભ કરવામાં આવે છે.
દુજેનનો ત્યાગ.
અનુષ્મા (૧૦ થી ૧૫ ) दुर्जनः परिहर्तव्यो, विद्यया भूपितोऽपि सन् ।
મનના મૂવિતઃ સર્પ, પિ ન મથક ? : વિદ્યાથી શણગારેલ દુર્જન હોય તે પણ (અવશ્ય) તેને ત્યાગ કરે કારણ કે મણિથી શોભિત સર્પ શું ભયંકર નથી ? ( અર્થાત્ પ્રાણહર છે) ૧
પરનિંદાનું વ્યસન. न विना परवादेन, रमते दुर्जनो जनः।
काकः सर्वरसान् भुङ्के, विना मेध्यं न तृप्यति ॥॥ દુર્જન અન્યની સાથે વાદવિવાદ કર્યા વિના શાંતિ પામતો નથી. જેમકે કાગડો સર્વ રસનું ભજન કરે છે છતાં પણ અપવિત્ર વિઝાના આહાર વિના તૃપ્તિ મેળવને નથી. ૨ -
છિદ્ર શેધવાને સ્વભાવ. बहुनिष्कपटद्रोही, बहुधान्योपघातकः । . रन्ध्रान्वेषी च सर्वत्र दूषको मूषको यथा ॥ ३ ॥ જે ઉંદર તે દુર્જન છે. કેમકે ઉદર બહુ કિંમતિ અને કાપી નાખનાર, સર્વ જતિનાં ધાન્યને નાશક, કાણાં (ભણ) ધનાર હોય છે. તે પ્રમાણે દુર્જન પુરૂષ, કપટ રહિત સપુરૂષને કેડ કરનાર, સર્વ પ્રકારે બીજાઓને નાશક, અને અન્યનાં છિદ્ર શેધનાર હોય છે. ૨
દુર્જન અને કુતરાની પુછડીની સમાનતા. वक्रतां विभ्रतो यस्य, गुह्यमेव प्रकाशते ।
कथं न च समानः स्यात्पुच्छेन पिशुनः शुनः ॥ ४ ॥ * ૨ થી ૮ સુભાષિત રત્વ ભાંડાગાર