SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ કે જેથી ઉપકારી પુરૂષના દર્શનના લાભ પણ મળી શકે. વળી તે સાથે તેમના ગુરૂશ્રી ઉપાધ્યાયશ્રી વિવિજયજીના નામને જોડવા ઉપરાંત ઉપાધ્યાયશ્રીના ગુરૂ ( ગુરૂવર્ય ) શ્રીમદ્ વિજ્રયાન’દસૂરિ (આત્મારામજી) મહુરાજના ફોટા પણ મુકવામાં આવેલ છે કે જે જૈનસમાજને દશ નિય-ગઢનીય થઇ પડશે. તેમજ પ્રસિદ્ધ આચાર્યશ્રીના અનેક ઉપકારા પછી પણ તેમની શિધ્ધ પરપરામાં રહેલી જ્ઞાનાપાસનાને ખ્યાલ આવી શકશે ગ્રંથના શેાધન માટે શ્રમ—અને બુદ્ધિને જે ઉપયેગ ધન્યવાદને પાત્ર છે તે સધળુંમાન મહારાજશ્રી વિનયવિજયજીને છે, જયારે ગ્ર થને યથાક્રમે ગોઠવવા તથા છાપવ માં જે જે સ્ખલના-અસંબંધ કે અશુદ્ધિ જોવાય તે માટે અમારી બુદ્ધિ દોષિત છે, તે તેવી અશુદ્ધિ કે અસંબધ માટે ક્ષમા માગતાં જાણી શકાય તેટલી મુલેનુ‘ શુદ્ધિપત્ર ગ્ર’થને છેડે મુકવામાં આવેલ છે. તેના સાથે તપાસી–સુધારી વાંચવાને વિનંતી છે, અને તેવી જષ્ણુાવેલ ભુ ઉપરાંત કંઈ અગત્યની સૂચના રહી જતી હાય તે વાચક વર્ગ જણાવતા તસ્ડિ લેશે તે આ ગ્રંથની દેવનાગરી ટાઇપમાં ખીજી આવૃત્તિ કરે છે, તેમાં ઉપયાગી થઇ શકે, તેમજ આ સગ્રહને બીજે ભાગ પ્રકાશમાં મુકવા તૈયારી સ’ક્ષળાય છે, તે તે વખતે પણ તેવી સૂચનાના અમલ થઇ શકે. ઇત્યલમ્ આનંદ પ્રેસ. ભાવનગર. સ. ૧૯૭૧ ચામાસી ચૌદસ. } દેવચંદ
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy