SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પ્રથમ જે પ્રાણ જળ વિના વહારે છ કરીને એટલે બે ઉપવાસ કરીને શત્રુ જયની સાત યાત્રાઓ કરે તે ત્રીજે ભવે સિદ્ધિપદને પામે છે. ૧૦ શત્રુંજય પર પૂજાદિ કરવાનું ફળ. जीओ सुवनभूमी भूसण दाणेण अन्नतित्थेस । जं पावइ पुग्नफलं पूआण्हवणेण सित्तुंने ॥ ११ ॥ મનુષ્ય-જીવ બીજા તીર્થોમાં સુવર્ણ, ભૂમિ અને આભૂષણના દાનથી જે પુરૂષ ફળ મેળવે છે, તેટલું પુણ્યફળ શત્રુંજય ઉપર પૂજા તથા સ્નાત્ર માત્ર કરવાથી મેળવે છે. ૧૧ ઈત્યાદિ શત્રુજ્ય મહામ્યના સહજ સંસ્કારથી અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - उद्यापन अधिकार. ગત અધિકારેમાં જણાવેલ પૂજા વગેરે ભાવના–ક્રિયા તથા કરેલી તપસ્યાનું ઉદ્યાન કરવું જોઈએ. કારણ કે ઉદ્યાપન કર્યા સિવાય વ્રતાદિ તપસ્યાનું શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. માટે તે બાબત શ્રદ્ધાળુ મહાશયોને જણાવવા સારૂ આ અધિકારને આરંભ કરવામાં આવે છે. ઉદ્યાપન (ઉજમણું) કરનારને લેભ. ઉજ્ઞાતિ. (૧-૨) लक्ष्मीः कृतार्था सफलं तपोऽपि, ध्यानं सदोचैर्जनबोधिलाभः । जिनस्य भक्तिः क्रमतः शिवश्रीर्गुणाः स्युरुधापनतो नराणाम् ॥ १ ॥ મનુષ્યને ઉઘાપાન-(ઉજમણું) કરવાથી ઘણા ગુણે થાય છે. જેમકે, લીમી કૃતાર્થ, થાય છે, તપ સફળ થાય છે. સદા શુભ ભાન રહે છે. બીજા કોને અનમેદનથી બેધિલાભ થાય છે. શ્રી જિન ભગવાનની ભકિત થાય છે અને અનુક્રમે મોક્ષની લક્ષમી પ્રાપ્ત થાય છે. ૧ ૧ થી ૪ સક્તિ મુક્તાવલી.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy