SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ ધર્મસવરપ-અધિકાર ૪૫ આડકતરી રીતે ધર્મારાધનનું ફળ. लज्जातो भयतो वितर्कवशतो, मात्सर्यतः स्नेहतो लोभादेव हठाभिमानविनयाच्छृङ्गारकीत्योदितः दुःखात्कौतुकविस्मयात् विपरितो, भावात् कुलाचारतो वैराग्याच्च भजन्ति धर्ममसम, तेषाममेयं फलम् ॥ १॥ લજ્જાથો, ભયથી, વિચારને વશ થઈને, અદેખાઈથી, સ્નેહથી, લોભથી, હઠઅભિમાનથી, વિનયથી,ગાર અને કીર્તિ વિગેરેથો, દુઃખથી, ચેતરફ અદ્દભૂતદર્શ નના આશ્ચર્યથી, પ્રેમભાવથી, કુલાચારથી વૈરાગ્યથી, એમ કોઈ પણ રીતે જેઓ અસાધારણ એવા ધર્મને સેવે છે તે મનુષ્યને ઘણું ફળ થાય છે. ૨૧ ધર્મનું બળ.' धर्मो दुःखदवानलस्य जलदः, सौख्यैकचिन्तामणिः धर्मो रोगमहोरगस्य गरुडो, धर्मो विपत्तापकः। धर्मः प्रौढपदप्रदो जिनपदो, धर्मो द्वितीयः सखा धर्मो जन्मजरामृतिक्षयकरो धर्मो हि शर्मप्रदः ॥२५॥ ધમ દુઃખરૂપી દાવાનલને વર્ષાદ તુલ્ય છે. ધર્મ સુખને ચિન્તામણિ છે. અથતું ચિન્તામણિ વત્ ચિન્વિત સુખને આપવા વાળે છે. ધર્મ સંસારના રોગ રૂપી મહાન સર્ષને ગરૂડ સમાન છે, ધર્મ દુઃખનો નાશ કરનાર છે. ધર્મ માટી પદવી (તીર્થકર ચક્રવતિ આદિ મોક્ષ સુધીના પદ) ને આપવા વાળો છે. ધર્મ બી મિત્ર છે. ધર્મ જન્મ, જરા, મરણને નાશ કરનાર છે અને ચોકકસ ધર્મ કલ્યાણને આપવા વાળે છે ૨૨ ઘર્માત્માને ઈદ્રની સમૃદ્ધિ. यन्नाम्ना मदवारिभिन्नकरटास्तिष्ठन्ति निद्रालसा द्वारे हेमविभूषिताश्च तुरगा हेषंति यद्दर्पिताः । वीणावेणुमृदङ्गशङ्खपणवैः सुप्तश्च यद्बोधत तत्सर्व सुरलोकभूतिसदृशं धर्मस्य विष्फूर्जितम् ।। ३ ।। નામથી અને મદના જલથી જેઓના ગંડસ્થલ ભેદાયેલ છે, અને જેઓના તેમાં નિદ્રાનું આલસ આવી રહ્યું છે એવા હાથીઓ જેને ત્યાં ઉભા રહે છે. અને જેના દ્વારમાં હેમ-સુવર્ણથી વિભૂષિત અને ગર્વિષ્ટ એવા ઘડાઓ હણહણાટીના શબ્દ કરી રહ્યા છે. અને વીણા, વેણું, મૃદંગ, શંખ, અને પશુવના શબ્દો વડે નિદ્રાથી જાગૃત કરવામાં આવે છે તેવી ઈન્દ્રની સમૃદ્ધિ જેવું આ બધું ધર્મનું પ્રકટ સવરૂપ છે. ૨૩ * *
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy