________________
પરિચ્છેદ
તથા
સુસ ંગતિ અધિકાર
मन्दोऽप्यमन्दतामेति, संसर्गेण विपश्चितः । पङ्कच्छिदः फलस्येव, निकर्षेणादिलं पयः ॥ ३ ॥
વિદ્વાના સ`સ`થી મૂખ જેવા પુરૂષ પણ વિદ્વાન થઇ જાય છે. ક તકના કુળના સંસગ થી ડાળુ' પાણી નિળ થઈ જાય છે, ૩
સત્પુરૂષાના માનિતાને ફળ.
कीटोऽपि सुमनःसङ्गादारोहति सतां शिरः । अश्मापि याति देवत्वं, महद्भिः सुप्रतिष्ठितः ॥ ४ ॥
૧૯૨
કીડા પણુ ફુલના સંગથી સત્પુરૂષાના મસ્તક પર ચઢે છે. પાષાણુ પણ મોટા પુરૂષાએ ( શાસ્ત્ર મત્રવડે ) પ્રતિષ્ઠા કરવાથી દેવપણાને પામે છે જ
સત્સંગનું ફળ,
काचः काञ्चनसंसर्गाद्धत्ते मारकतीद्युतीः ।
तथा सत्सन्निधानेन, मूर्खो याति प्रवीणताम् ॥ २ ॥
જેમ કાચ સુવ ના સંગથી મરકત મણિની શાભાને ધારણ કરે છે. તેમ સપુરૂષના સંગથી ભૂખ વિદ્વાન થાય છે. પ
સત્સ`ગથી જ સાથે જન્મેલા ઢાષ પણ નાશ પામે છે. . आस्तामौपाधिको दोषः, सहजोपिऽपि सुसङ्गतः । अपयाति यथा कर्म, जीवस्य ज्ञानसङ्गमात् ॥ ६ ॥
ઉપાધિથી ઉત્પન્ન થયેલા દોષ તે એક તરફ રહ્યો, ( એટલે સત્સ`ગથી ઉપાધિ જન્ય દાષ નાશ પામે તે વાતને એક તરફ રહી. ) પરંતુ સહજ ( સાથે જન્મેલે ) ઢાષ પણુ જેમ જીવનુ ક જ્ઞાનના સંગથી નાશ પામે છે તેમ” સુસંગથી નાશ પામે છે. ૬ +
સચેતનના સંગથી સુખાસુખ થાય તે વાત તેા એક તરફ રહી પણ જડ વૃક્ષના આશ્રયથી પણ તે થઇ શકે છે.
आस्तां सचेतसां सङ्गात्सदसत्स्यात्तरोरपि ।
अशोकः शोकनाशाय, कलये तु कलिद्रुमः ॥ ७ ॥
કતક જાતની ઔષધીનુ એક પુલ થાય છે તેનું ચૂર્ણ કરી જળમાં નાખવાથી જળ નિળ થઇ જાય છે. + ૬ થી ૧૧ પાર્શ્વનાથ ચરિત્ર