SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૮ યાખ્યાન સાહિત્ય સગ્રહ. અભેદ્ય આત્મમળ માર્યો. निष्ठुरकुठारघातैः काष्ठे संच्छेद्यमानेऽपि । अन्तर्वती वह्निः किं घातैच्छेद्यते तद्वत् ॥ ३॥ દેહ અને આત્માની ભિન્નતા. દાહા. આ ભાસ્યા ઢહાધ્યાસથી, આત્મા દેહ સમાન, પણ તે અન્ને ભિન્ન છે, જેમ અસીને મ્યાન. જે દ્રષ્ટા છે કિના, જેણું છે. રૂપ; અખાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ છે ઇંદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન; પાંચ ઇંદ્રીના વિષયનું, પણ આત્માને ભાન. દેહ ન જાણે તેડુંને, જાણે ન ઇંદ્રી પ્રાણ; આત્માની સત્તા વડે, તેડુ પ્રવતે જાણ. . સર્વ અવસ્થાને વિષે, ન્યારા સદા જણાય; પ્રગટ રૂપ ચૈતન્યમય, એ એધાણે સદાય, ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન; જાણુ નાર ને ભાન નહિ, કહિયે કેવુ* જ્ઞાન. પરમ બુદ્ધિ કુશ દેહમાં, સ્થૂલ દેહ મતિ અપ; દેહ હૈયો આતમા, ઘટે ન આમ વિકલ્પ, જડ ચેતનના ભિન્ન છે, કેવલ પ્રગટ સ્વભાવ; એકપણુ પાસે નહીં, ત્રણુ કાલે ય ભાવ. પાઇ ૧૦ ૧૧ સમ્ર * પ્રજ્ઞાનિક સ્થિતિ સરિખી નહિ, યુગલ જાતિ નરને પણ સહિ; તે ક્રિમત કાયાપરિણામ, જીએ તેહમાં આતમરામ § રૂપી પશુ નવી ક્રીસે વાત, ક્ષણથી લૈંહિયે અવદાત તો ક્રીમ દીસે જીવ અરૂપ, તે તે કેવલ જ્ઞાન સ્વરૂપ. છે ૪-૧૧ આત્મસિદ્ધિ ૧૩ * યુગલી મનુષ્યોને પણ બુદ્ધિ વિગેરેની સ્થિતિ સરખી હાતી નથી, તે તે પ્રજ્ઞા, કાયાનુ પરિણામ કેમ હાય શકે ! અર્થાત્ ન હેાઇ શકે. તેમાં આત્મારામ એટલે જીવ જુદો છે, તેનુ જે પરિણામ છે, તે તમે સજો. §રૂપી એવા પદાર્થો પવનાદિક પણુ એટલા સક્ષ્મ હાય છે કે આપણી દૃષ્ટિએ પડતા નથી, લક્ષણ વડેજ તેની હયાતી આપણે જાણી શકીએ છીએ, તે પછી અરૂપી એવા જીવ તા ચ ચક્ષુએ દેખાયજ ફ્રેમ ? કેમકે તે તો કેવળ જ્ઞાન સ્વરૂપી છે. ૧૨
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy